
માણસ જો મનથી હારે નહીં તો ૧૦૦ વર્ષ પછીય તંદુરસ્ત રહી શકે છે એ અમેરિકાના ૧૦૫ વર્ષના મહિલા લૂઇ એસ્તેસ પોલ્શને પૂરવાર કર્યું છે. આ સન્નારી ઉંમરની સદી વટાવી...
માણસ જો મનથી હારે નહીં તો ૧૦૦ વર્ષ પછીય તંદુરસ્ત રહી શકે છે એ અમેરિકાના ૧૦૫ વર્ષના મહિલા લૂઇ એસ્તેસ પોલ્શને પૂરવાર કર્યું છે. આ સન્નારી ઉંમરની સદી વટાવી...
કોરોના સામે જંગ લડવા ખેડૂત, શ્રમિકથી માંડીને નાના વેપારી અને મોટા ઉદ્યોગોને મોદી સરકાર દ્વારા અપાનારું રૂપિયા ૨૦ લાખ કરોડનું આર્થિક પેકેજનું કદ લગભગ પાકિસ્તાનના...
ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થિની હિના ચૌહાણે બેંક ક્લાર્કની પરીક્ષા પાસ કરી છે. ગુજરાત યુનિવર્સિટીના સોશિયોલોજી વિભાગમાં એમ.એમાં...
VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર ૪૩, ક્લેવલેન્ડ રોડ એસેક્સ IG1 1EE દ્વારા જાહેર કરાયું છે કે સંસ્થા દ્વારા વર્તમાન સમયે શોકાતુર પરિવારની મદદે સંસ્થા આવશે. સંસ્થા દ્વારા કોરોના વાઇરસ કોવિડ-19ને કારણે જેમણે પોતાના સ્વજન ગૂમાવ્યા છે તે પરિવારના સભ્યોને...
ભારતીય ઉદ્યોગપતિ અનિલ અંબાણીએ ત્રણ ચાઈનીઝ બેન્કો સાથે લોન ડિફોલ્ટના વિવાદમાં ૭૧૭ મિલિયન ડોલર ચુકવવા પડશે તેવો ચુકાદો બ્રિટિશ કોર્ટના જજ નાઈજેલ ટીઅરે ૨૨...
મહાકાલી નદી બે ધારાના જોડાણથી બને છે. એક શાખા લિપુલેખના ઉત્તર-પશ્વિમી લિમ્પિયાધૂરાથી નીકળે છે અને બીજી શાખા દક્ષિણ લિપુલેખની નીકળે છે. નેપાળ ઉત્તર-પશ્વિમી...
રાજ્ય સરકારે પેટ્રોલ- ડીઝલના ભાવમાં લીટરે રૂ. બેનો વધારો કર્યો છે. ૧૫મી જૂને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જાહેરાત કરી કે આ ભાવવધારો સોમવારે મધરાતથી અમલી બનશે. તેમણે કહ્યું કે, અર્થતંત્રને નુકસાન સામે પગલાં સૂચવવા રચાયેલી અઢિયા કમિટીએ કરેલી...
• પાલિકા - પંચાયતની ચૂંટણી નહીં• IIM-A દેશની બિઝનેસ સ્કૂલોમાં પ્રથમ• જગન્નાથનું મામેરું પહેલીવાર સરસપુર કરશે
કોરોના સંકટ અને વિશ્વના દેશોમાં લોકડાઉનના લીધે અનેક દેશી - વિદેશી નાગરિકો પરદેશમાં ફસાઈ ગયાં છે. ગુજરાતના પણ કેટલાય લોકો વિદેશથી વતન આવવા માટે રસ્તા શોધી રહ્યાં છે. સંયુક્ત અરબ અમિરાતમાં પણ કેટલાક ગુજરાતી યુવકો ફસાયાં છે. તેમને પરત લાવવા માટે...
શહેરના રાધા મંદિર ચોક વિસ્તારમાં ૧૫ જુને સવારે ૧૧ઃ૦૦ વાગ્યા આજુબાજુ હીટ એન્ડ રનની ઘટના બની હતી. રાજ ટ્રાવેલ્સની મિની બસના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં કે બસની બ્રેક ફેઈલ થતાં બસ એક કોમ્પલેક્સના પાર્કિંગમાં ઘૂસી ગઈ હતી. પાર્કિંગમાં રહેલા...