
મિત્રો, સમગ્ર દુનિયાને પોતાના ભરડામાં લઇ રોજના હજારો-લાખો કોરોનાનો શિકાર બની મોતના મુખમાં ધકેલાયાના સમાચારે સૌના જીવ પડીકે બંધાયા છે. કોણ, ક્યારે એનો શિકાર...
મિત્રો, સમગ્ર દુનિયાને પોતાના ભરડામાં લઇ રોજના હજારો-લાખો કોરોનાનો શિકાર બની મોતના મુખમાં ધકેલાયાના સમાચારે સૌના જીવ પડીકે બંધાયા છે. કોણ, ક્યારે એનો શિકાર...
શનિવાર ૧૧ એપ્રિલે બ્રિટનમાં ૨૪ કલાકમાં કોરોના વાઈરસના કારણે લગભગ ૧૦૦૦ લોકોએ જાન ગુમાવ્યા હતા. મોટા ભાગના યુકે અખબારોનું કહેવું છે કે આ વાઈરસનો સૌથી વધુ...
ગુજરાત સરકારની ગુજરાત બાયો ટેક્નોલોજી રિસર્ચ સેન્ટરે કોરોનાનું જીનોમ સિક્વન્સ એટલે કે વંશસૂત્ર શોધી લીધું હોવાના અહેવાલ છે. કોવિડ-૧૯ તરીકે ઓળખાતા વાઇરસના આંતરિક અને બાહ્ય બંધારણ, તેમાં આવેલા ફેરફાર વગેરેની શોધ આમાં સામેલ છે. મુખ્ય પ્રધાન વિજય...
કોરોના વાઈરસના રોગચાળાને અટકાવવા માટે મેડિકલ ક્ષેત્રે અનેકવિધ પ્રયોગો થઈ રહ્યાં છે. અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા રસીઓ અને દવાઓની શોધો જારી છે અને શોધાયેલી દવાઓ દેશવિદેશમાં પણ પૂરી પાડવામાં આવી રહી છે. ત્યારે હાલમાં કોરોનાની સાવચેતી માટે જરૂરી...
લોકડાઉન વચ્ચે આંધ્ર પ્રદેશ, પ. બંગાળથી લઈને હજારો પરપ્રાંતીય મજૂરો ગુજરાતમાં ફસાઈ પડ્યા હતા. કેટલાય માછીમારો પર કોવિડ-૧૯ અને લોકડાઉનની સ્થિતિમાં દરિયો ખેડવા માટે લગાવાયેલો પ્રતિબંધ તાજેતરમાં ઉઠાવી લેવાયો હતો. એ પછી ગુજરાતનાં ૧૧ જિલ્લાના ૩,૭૭૩...
વિશ્વભરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ૨૧મી એપ્રિલે જાહેર થયેલા અહેવાલો પ્રમાણે વિશ્વભરમાં કોરોનાથી ૧.૬૯ લાખ લોકોનાં મોત થયાં હતાં. અમેરિકામાં કુલ દર્દીઓની...
ભારતમાં કોરોના વાઈરસના કેસિસનો આંકડો ૧૮૯૮૫ જેટલો નોંધાયો છે અને આ મહામારીથી દેશમાં ૬૦૩ મોત થયાના અહેવાલ ૨૧મી એપ્રિલે હતા. આ બીમારીમાંથી જોકે દેશમાં ૩૨૬૦...
પાલઘર જિલ્લાના દહાણુ નજીકના ગઢચિનચલે ગામમાં ૧૬મી એપ્રિલની રાત્રે બે સાધુઓ તેમજ તેમનાં ડ્રાઈવરની લઘુમતી સમુદાયના ટોળાએ હુમલો કરીને હત્યા કરી નાંખી હતી. સ્વામી કલ્પવૃક્ષગિરિજી અને સ્વામી સુશીલગિરિજી વાન ભાડે કરીને તેમના ગુરુના અગ્નિસંસ્કારમાં...
કોરોનાના પગલે લોકો મુખ્ય પ્રધાન ફંડ અને પીએમ ફંડમાં યોગદાન આપી રહ્યા છે ત્યારે ૧૯૭૫થી ૮૦ સુધી મેંદરડા-માળિયા વિસ્તારના ધારાસભ્ય રહી ચૂકેલા અને હાલ ૧૦૦મું...
કેટલાક લોકો વિચિત્ર માનસિકતા ધરાવે છે. યુકેના રેલ, મેરિટાઈમ એન્ડ ટ્રાન્સપોર્ટ (RMT) વર્કર્સ યુનિયનના આસિસ્ટન્ટ વડા સ્ટિવ હેડલીએ કોરોના વાઈરસના ચેપગ્રસ્ત વડા પ્રધાન બોરિસ જ્હોન્સન રોગથી મરી જશે તો હું પાર્ટી આપી ઉજવણી કરીશ તેવું વિવાદાસ્પદ વિધાન...