
વિશ્વભરમાં વસેલા ગુજરાતી ભાઇઓ-બહેનો, પરિવારજનોને મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણીએ ૧૨મી એપ્રિલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ-ફેસબૂકના માધ્યમથી સંબોધ્યાં હતા. તેમણે...
વિશ્વભરમાં વસેલા ગુજરાતી ભાઇઓ-બહેનો, પરિવારજનોને મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણીએ ૧૨મી એપ્રિલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ-ફેસબૂકના માધ્યમથી સંબોધ્યાં હતા. તેમણે...
વિશ્વમાં અમેરિકામાં કોરોનાએ સૌથી વધુ ભરડો લીધો હોવાના અહેવાલ વચ્ચે એક અહેવાલ પ્રમાણે યુએસમાં કોરોનાના લીધે ૪૦થી વધુ ભારતીયોનાં મોત થયાં છે અને ૧૫૦૦થી વધુ...
યુકે સરકારની મુખ્ય કોરોના વાઈરસ બિઝનેસ ઈન્ટરપ્શન લોન સ્કીમ (CBILS)માં માત્ર ૧.૪ ટકા ફર્મ્સ લાભ મેળવી શકી છે. આ યોજનામાં પ્રગતિનો અભાવ હોવાની કબૂલાત બિઝનેસ...
૧૯૨૯માં ગોવિંદભાઈ અને ઈચ્છીબહેનને ત્યાં પુત્ર દુર્લભ જન્મ્યો. મહેનતકશ પરિવારમાં ઉછરતો દુર્લભ પાંચ વર્ષનો થતાં મા ઈચ્છીબહેનનું અવસાન થયું. મા વિનાના પુત્રને...
સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ૨૬૫ જેટલા NRI બ્રિટિશ નાગરિકોને ખાસ વિમાન મારફતે ૧૩મી એપ્રિલે લંડન રવાના કરાયા હતા. કોરોના વાઈરસના સંક્રમણના...
ચાન્સેલર રિશિ સુનાકે કોરોના વાઈરસ કટોકટીના કારણે મુશ્કેલીમાં આવી પડેલી મોખરાની ચેરિટી સંસ્થાઓને મદદ કરવા માટે ૭૫૦ મિલિયન પાઉન્ડનું પેકેજ જાહેર કર્યું છે. ચાન્સેલરે આ મદદને અભૂતપૂર્વ ગણાવી જણાવ્યું હતું કે ૩૬૦ મિલિયન પાઉન્ડની રકમ સીધી સરકારી...
કોરોના વાઇરસના ચેપની સઘન સારવાર લઈ પહેલા વડા પ્રધાન બોરિસ જ્હોન્સને સેન્ટ્રલ લંડનની સેન્ટ થોમસ હોસ્પિટલના કર્મચારીઓનો દિલથી આભાર વ્યક્ત કરતા જણાવ્યું છે...
એકવીસ દિવસથી લોકડાઉનમાં રહેલા ભારતમાં વધુ ૧૮ દિવસ માટે લોકડાઉન લંબાવાયું છે. કોરોના વાઇરસ મામલે ૨૬ દિવસમાં ચોથું રાષ્ટ્રજોગ સંબોધન કરતાં વડા પ્રધાન નરેન્દ્ર...
ચીનના વુહાનથી પ્રસરેલો કોરોના વાઇરસે સમગ્ર વિશ્વને ભરડામાં લીધું છે. ઉદ્યોગજગતને અબજો-ખર્વો ડોલરનું નુકસાન થયું છે, અને અનેક દેશના અર્થતંત્ર ખોરવાઇ ગયા...
બુદ્ધ ભગવાનની ફિલોસોફીના મૂળમાં રહેલો મંત્ર છે: ઈચ્છા દુઃખનું મૂળ કારણ છે. આ ફિલોસોફી માટે ચાર સુવર્ણ સિદ્ધાંતો આપી શકાય. ૧) બધું જ કઈ કારણથી થાય છે. ૨)...