હુર્રિયત નેતાઓના મામલે ભારત-પાકિસ્તાન વચ્ચે ફરી વિવાદ ઊભો થયો છે.
હુર્રિયત નેતાઓના મામલે ભારત-પાકિસ્તાન વચ્ચે ફરી વિવાદ ઊભો થયો છે.
છેલ્લા પાંચ વર્ષથી સ્વિત્ઝર્લેન્ડની એચએસબીસી પાસેથી ગુપ્ત બેન્ક ખાતાંની માહિતી મેળવવા પ્રયાસ કરી રહેલા ભારતીય અધિકારીઓને સફળતા મળી છે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહે દેશમાં લઘુમતીઓની સુરક્ષા અંગે સરકારે લીધેલા પગલા વિષે જણાવતા ધર્માંતરણ સામે આંગળી ચીંધી હતી.
ગુજરાતની સંસદીય લોકશાહીની ઠેકડી ઉડાડતી એક અનોખી ઘટના સોમવારે વિધાનસભામાં ઘટી હતી.
લંડનઃ આગામી પાર્લામેન્ટમાં લેબર પાર્ટીની સરખામણીએ કન્ઝર્વેટિવ પાર્ટીમાંથી ચૂંટાયેલા વંશીય લઘુમતીના સાંસદોની સંખ્યા વધુ હશે તેમ થિન્કટેન્ક બ્રિટિશ ફ્યુચરના...
લેસ્ટરઃ બોસ્વર્થ ફિલ્ડના યુદ્ધમેદાનમાં મૃત્યુને વરેલા અને અનામી કબરમાં કોફીન વિના રઝળતા મૂકી દેવાયાના આશરે ૫૦૦ વર્ષ પછી કિંગ રિચાર્ડ ત્રીજાના મૃતદેહે તેમના...
વ્યક્તિ કે દેશ, સમય અને સંયોગો સાથે બદલાય નહીં અને પુરાતન માન્યતા અને રૂઢિઓને વળગી રહે, તે સર્વની પ્રગતિ સ્થગીત થઈને અદ્યોગમનમાં પરિણમે છે એમ મારૂ માનવું છે.
વડીલો સહિત સહુ વાચક મિત્રો, રવિવારે ૧૫ માર્ચના રોજ બ્રિટનમાં મધર્સ ડે ઉજવાયો. અમેરિકામાં અને ભારતમાં પણ મધર્સ ડે ઉજવાય છે. યુનાઇટેડ નેશન્સે પણ વર્ષના એક ચોક્કસ દિવસને મધર્સ ડે તરીકે ઉજવવા જનરલ એસેમ્બલીમાં ઠરાવ પસાર કર્યો છે. જોકે આમ છતાં અમેરિકા,...
ઓકલેન્ડઃ વર્લ્ડ કપમાં પાકિસ્તાને આયર્લેન્ડને પરાજય આપ્યો તે સાથે જ ક્વાર્ટર ફાઇનલની આઠ ટીમો નક્કી થઈ ગઈ છે. જેમાં પ્રથમ વખત એશિયાની ચાર ટીમો ભારત, પાકિસ્તાન,...
એડિલેડઃ આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપના ક્વાર્ટર ફાઇનલ રાઉન્ડનો તખતો તૈયાર થઇ ગયો છે. આ રાઉન્ડમાં બન્ને ગ્રૂપની ચાર-ચાર ટીમો ટકરાશે. ક્યા દેશની ટીમે કઇ ટીમને પરાજય આપીને ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે તેના લેખાંજોખાં અહીં રજૂ કર્યા છે.