
કચ્છના રાપર તાલુકાના ઉમૈયા ગામે રવિવારે 400 ફૂટ ઊંડા બોરવેલમાં 8 વર્ષીય બાળક પડ્યો હતો, પણ તેણે પલાંઠી વાળી દેતાં તે 150 ફૂટે ફસાયો હતો. આ વાતની જાણ થતાં...

કચ્છના રાપર તાલુકાના ઉમૈયા ગામે રવિવારે 400 ફૂટ ઊંડા બોરવેલમાં 8 વર્ષીય બાળક પડ્યો હતો, પણ તેણે પલાંઠી વાળી દેતાં તે 150 ફૂટે ફસાયો હતો. આ વાતની જાણ થતાં...

પવિત્ર શ્રાવણ માસ દરમિયાન સિંધી સમાજ દ્વારા તેમના ઇષ્ટદેવ ભગવાન ઝુલેલાલની યાદમાં ચાલીસા વ્રતની ઉજવણી કરાઈ. આ પવિત્ર અવસર પર ભરૂચથી ઝુલેલાલ ભગવાનના 26મા...

મોડાસામાં શામળાજી બાયપાસ હાઇવે પરે રક્ષાબંધનની રાત્રે કારચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં કાર પૂલ પરથી 40 ફૂટ નીચે માઝૂમ નદીમાં ખાબકતાં 4 શિક્ષકનાં મોત...

‘જંગલના રાજા' ગણાતા સિંહના સંરક્ષણ અને સંવર્ધન માટે રાજ્ય સરકાર હવે વધુ ગંભીર બની હોય તેમ જણાય છે. ગુજરાત અને દેશનું ગૌરવ એવા એશિયન સિંહોની સંખ્યા વધીને...

સરહદી અબડાસાના દરિયાકાંઠાથી ચરસનાં પેકેટ મળી આવતાં હતાં. તો હવે દરિયામાં તણાઈને આવતાં લિક્વિડ કાર્ગો કન્ટેનર્સ મળી આવવાનો ભેદી સિલસિલો શરૂ થયો છે. જખૌ...

પવિત્ર શ્રાવણમાસમાં ખેડા જિલ્લાના રઢુ ગામમાં આવેલું કામનાથ મહાદેવ મંદિર અલગ પડે છે. વાત્રક નદીના કિનારે આવેલા કામનાથ મહાદેવ ખાતે સાત નદીનું સંગમસ્થાન છે....

રક્ષાબંધનના પવિત્ર દિવસે દેશભરનાં તમામ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી, ત્યારે સાળંગપુર કષ્ટભંજન દેવને રાખડીના વાઘાનો શણગાર કરાયો હતો. રક્ષાબંધન નિમિત્તે...

જગદીપ ધનખડના રાજીનામા બાદ નવા ઉપરાષ્ટ્રપતિ તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહરાજ્ય ગુજરાતના 6 વર્ષથી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું નામ ચર્ચામાં આવ્યું છે....

છેલ્લા એક અઠવાડિયાથી રાજ્ય પરથી વરસાદનું જોર ઘટ્યું છે. દક્ષિણ ગુજરાતના વલસાડ અને સુરતના કેટલાક ભાગને છોડીને લગભગ આખા રાજ્યના તમામ જિલ્લા કોરાધાકોર જ રહ્યા...

ઉત્તરાખંડના ગંગોત્રીમાં પૂર આવતાં સેંકડો યાત્રીઓ ફસાઈ ગયા હતા, જેમાં ગુજરાતી પ્રવાસીઓ પણ સામેલ હતા, જે તમામ ગુજરાતી યાત્રાળુઓનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું...