- 06 Aug 2025

વડીલો માટે સારસંભાળ, સંપર્ક અને અનુકંપાની જીવનરેખા સમાન AUM -ઓમ ફાઉન્ડેશનનું સત્તાવાર લોન્ચિંગ 4 જુલાઈ 2025ના રોજ સ્ટેનમોરમાં કેનન્સ કોમ્યુનિટી એસોસિયેશન...

વડીલો માટે સારસંભાળ, સંપર્ક અને અનુકંપાની જીવનરેખા સમાન AUM -ઓમ ફાઉન્ડેશનનું સત્તાવાર લોન્ચિંગ 4 જુલાઈ 2025ના રોજ સ્ટેનમોરમાં કેનન્સ કોમ્યુનિટી એસોસિયેશન...

ભારતથી મિહિરના નમસ્તે અને ઓમ નમઃ શિવાય! હાઉસ ઓફ લોર્ડ્સ ખાતે 18 જુલાઈએ 53મી વર્ષગાંઠના લંચ અને ‘સોનેરી સ્મૃતિગ્રંથ- એ ટાઈમલેસ ટ્રેઝર’ સોવિનિયરના લોકાર્પણ...

શ્રાવણ સુદ સાતમ જામનગર માટે ઐતિહાસિક દિવસ છે. ઈ.સ. 1540માં આ જ દિવસે નવાનગરની સ્થાપના કરાઈ હતી, જે આજે જામનગર તરીકે વિશ્વના નકશે ઝળહળે છે. જામનગર મહાનગરપાલિકા...

ભારત સ્કાઉટ ગાઇડ સંઘ દ્વારા છેલ્લાં સાત વર્ષથી દેશના સીમાડે ફરજ બજાવતા જવાનોને રક્ષાબંધન નિમિત્તે રાખડી મોકલવાની પરંપરા ચાલી રહી છે.

રક્ષાબંધનના તહેવારમાં ભાઇ-બહેનના મીઠા સંબંધોનો નાદ સંભળાય છે. વાસ્તવમાં આ કળિયુગ વાતાવરણમાં દરેકને એકબીજાથી હૂંફ અને રક્ષણની જરૂર છે એટલે આ રક્ષાબંધનના...

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામના શ્રી લક્ષ્મીનારાયણદેવ ગાદી પીઠાધિપતિ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજના 59મા જન્મદિન નિમિતે 30 જુલાઇના...
હિન્દુ ધર્મમાં શ્રાવણ અતિ પવિત્ર મહિનો ગણાય છે અને મુખ્યત્વે ભગવાન શિવની પૂજાને સમર્પિત છે. ઉપવાસ, પ્રાર્થના અને પૂજાવિધિઓ સાથેનો શ્રાવણ મહિનો આધ્યાત્મિક પવિત્રતા અને આશીર્વાદ લાવતો હોવાનું મનાય છે. આ સમયગાળો ચોમાસાની ઋતુ સાથે સંકળાયેલો હોવા...

યુનાઇટેડ નેશન્સમાં બુધવાર ૩૦ જુલાઇના રોજ ઇન્ટરનેશનલ ડે ઓફ ફ્રેન્ડશીપ’ તરીકે જાહેર થયો છે પરંતુ ભારત અને કેટલાક દેશોએ રવિવાર ૩ ઓગષ્ટના રોજ “ફ્રેન્ડશીપ ડે’’...

જામનગરના નચિકેતા ગુપ્તાએ મલબાર રિવર ફેસ્ટિવલ 2025માં ગુજરાત રાજ્યનું ગૌરવ વધાર્યું છે. એશિયાની સૌથી મોટી વ્હાઇટ વોટર કાયાકિંગ સ્પર્ધામાં તેઓ ગુજરાતના એકમાત્ર...

મિડ યર 2025ના ન્યૂમબિયો સેફ્ટી ઇન્ડેકસ રિપોર્ટમાં અબુધાબીને વિશ્વનું સૌથી સુરક્ષિત, જ્યારે અમદાવાદને ભારતનું સૌથી સુરક્ષિત શહેર જાહેર કરાયું હતું. જેનાં...