Search Results

Search Gujarat Samachar

એક બાયોગ્રાફીમાં દાવો કરાયો છે કે વડાપ્રધાન સર કેર સ્ટાર્મર ટ્રાન્સ લોબીના પ્રભાવ હેઠળ કામ કરવાના આરોપોને એકસમયે સામનો કરનારા જજ સાથે લાંબો સમય રિલેશનશિપમાં...

કાશ્મીરના પહલગામ ખાતે 22 એપ્રિલના રોજ પર્યટકો પર જધન્ય આતંકવાદી હુમલાના બ્રિટન સહિત સમગ્ર વિશ્વમાં પડ્યાં છે. બ્રિટિશ ભારતીય સમુદાયે આ હુમલા સામે પ્રચંડ...

આંતરાષ્ટ્રીય પુસ્તક દિન નિમિત્તે 23 એપ્રિલના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર ખાતે સત્સંગ સભામાં પુસ્તકો અને ગ્રંથોનું પૂજન કરાયું હતું. આ...

22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહલગામ ખાતે આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા પીડિતોને શ્રદ્ધાંજલિ અર્પવા યુકે સ્થિત ભારતીય હાઇ કમિશન દ્વારા ઇન્ડિયા હાઉસ ખાતે...

કેથલિક વડા ધર્મગુરૂ પોપ ફ્રાન્સિસ 88 વર્ષની વયે ફાની દુનિયાને અલવિદા કહી ગયાં. તેમની વિદાય સાથે જ વૈશ્વિક મંચ પર આધુનિક સમાજમાં હાંસિયામાં ધકેલાઇ ગયેલા અને ગરીબોની હિમાયત કરતો એક અવાજ હંમેશ માટે મૌન થઇ ગયો. 12 વર્ષ અગાઉ તેમની પોપ તરીકે વરણી...

હાઇકમિશન દ્વારા આયોજિત શોકસભામાં સાંસદ બોબ બ્લેકમેને જણાવ્યું હતું કે, યુકેની તમામ રાજકીય પાર્ટીઓએ એકજૂથ થઇ ભારતને સમર્થન આપવું જોઇએ. એલઓસીની પેલે પાર...

 યુકેના વડાપ્રધાન સર કેર સ્ટાર્મરે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી પહલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત...

ભારતીય હાઇ કમિશન ખાતે યુકેના કલ્ચર, મીડિયા એન્ડ સ્પોર્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા આયોજિત સંયુક્ત કાર્યક્રમમાં સેક્રેટરી ઓફ કલ્ચર, મીડિયા એન્ડ સ્પોર્ટ્સ લિસા...

કોરોના મહામારી દરમિયાન લીડ્સ સિટી કાઉન્સિલને 7,10,000 પાઉન્ડનો ચૂનો લગાવનાર આફતાબ બેગને 4 વર્ષ કેદની સજા ફટકારવામાં આવી છે. 2020માં આફતાબે સિટી કાઉન્સિલને...

પાકિસ્તાનનું ત્રાસવાદી રાજ્ય તેના દાયકાઓના પાગલપણાથી છટકી જતું હતું. પાકિસ્તાને જ્યારે ભારતના કાશ્મીર પર આક્રમણ કર્યું ત્યારે ભારતે તેને 1947માં જ ખતમ...