1947માં આઝાદી મળી ત્યારથી ભારતે હંમેશા પાડોશી દેશો સાથે શાંતિ અને સુમેળભર્યા સંબંધો સ્થાપિત કરવાની નેમ રાખી પરંતુ ભારતને દર વખતે પાડોશી દેશોના અપકૃત્યોનું નુકસાન સહન કરવાનો જ વારો આવ્યો છે. આઝાદી સમયે લોહિયાળ વિભાજન છતાં ભારતે મહાત્મા ગાંધીના...
1947માં આઝાદી મળી ત્યારથી ભારતે હંમેશા પાડોશી દેશો સાથે શાંતિ અને સુમેળભર્યા સંબંધો સ્થાપિત કરવાની નેમ રાખી પરંતુ ભારતને દર વખતે પાડોશી દેશોના અપકૃત્યોનું નુકસાન સહન કરવાનો જ વારો આવ્યો છે. આઝાદી સમયે લોહિયાળ વિભાજન છતાં ભારતે મહાત્મા ગાંધીના...

ધ ભવન, લંડનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડો. નંદકુમારા MBEને 29 એપ્રિલ 2025ના દિવસે બાર્બિકાન સેન્ટર ખાતે યુનિવર્સિટી ઓફ લંડન વર્લ્ડવાઈડ ગ્રેજ્યુએશન સમારંભમાં...

યુકેનો સૌથી મોટો ડેન્ટલ ઈવેન્ટ 16-17 મે 2025 દરમિયાન NEC બર્મિંગહામ ખાતે યોજાનાર છે. આ બે દિવસીય ઈવેન્ટમાં 10,000થી વધુ ડેન્ટલ પ્રોફેશનલ્સ ઈન્ડસ્ટ્રીનું...

યુનાઈટેડ કિંગ્ડમમાં ગુજરાતી મૂળના પ્રખ્યાત ડોક્ટર પ્રોફેસર હસમુખ શાહ BEM, FLSWને યુનાઈટેડ કિંગ્ડમની નેશનલ એકેડેમી લર્નેડ સોસાયટી ઓફ વેલ્સ દ્વારા પ્રતિષ્ઠિત...

નવી દિલ્હીમાં સોમવારે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ દેશની ટોચની ફાર્મા કંપની ઝાયડસ લાઇફ સાયન્સ લિમિટેડના ચેરમેન પંકજ...

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે એક બ્રિટીશ ન્યૂઝ ચેનલના સવાલના જવાબમાં કબૂલ્યું કે, પાકિસ્તાન છેલ્લા ત્રણ દાયકાથી આતંકવાદનું આશ્રયસ્થાન બનેલું...

આમિર ખાન અને તેની દીકરી આયરા મેન્ટલ હેલ્થ આ બાબતે જાગૃતિ લાવવા અનેક વાર પ્રયાસ કરતા હોય છે. આમિરની આગામી ફિલ્મ ‘સિતારે જમીન પર’નો વિષય પણ મેન્ટલ હેલ્થ...

ટીવી જગતની અક્ષરા અર્થાત જાણીતી અભિનેત્રી હિના ખાન કાશ્મીરની વતની છે, અને પહલગામમાં માર્યા ગયેલા 26 નિર્દોષ લોકો માટે ખૂબ દુઃખી છે. અભિનેત્રી પોતે મુસ્લિમ...

પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાન અને અભિનેત્રી વાણી કપૂરની ફિલ્મ ‘અબીર ગુલાલ’ સામેની મુશ્કેલીઓ વધી ગઈ છે. પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી ફિલ્મ પર પ્રતિબંધ...