
આઈપીએલ ક્રિકેટની શરૂઆત એટલા માટે થઈ હતી કે દરેક રાજ્યમાંથી ચાર-પાંચ સારા ખેલાડીઓ મળી શકે.પણ થયું છે સાવ અવળું.હવે દરેક ગામમાંથી ચાલીસ-પચાસ જુગારીઓ મળે...

આઈપીએલ ક્રિકેટની શરૂઆત એટલા માટે થઈ હતી કે દરેક રાજ્યમાંથી ચાર-પાંચ સારા ખેલાડીઓ મળી શકે.પણ થયું છે સાવ અવળું.હવે દરેક ગામમાંથી ચાલીસ-પચાસ જુગારીઓ મળે...

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં પર્યટકો પર થયેલા ભીષણ આતંકવાદી હુમલા બાદ ભારત સરકાર પાક. વિરુદ્ધ એક્શનમાં આવી ગઇ હતી. ભારતે પાકિસ્તાન પર ડિપ્લોમેટિક સ્ટ્રાઈક...

પહલગામ આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે ઘણા આકરાં પગલાં લીધા છે. જવાબમાં બીજા દિવસે પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફની અધ્યક્ષતામાં પાકિસ્તાનની નેશનલ...

બાંગ્લાદેશથી કોઈ ગેરકાયદે અમદાવાદ આવે તો તેને કહેવામાં આવતું કે, ‘બિહારી તુમ્હારા કામ કર દેગા’ અને એ બિહારી એટલે લલ્લા બિહારી. અનેક બાંગ્લાદેશીઓને આશરો...

પહેલગામ આતંકી હુમલા બાદ ગુજરાતમાં હાઇએલર્ટ જાહેર કરાયું છે. કોઈ અનિચ્છનીય ઘટના અટકાવવા સોમનાથ સહિત અન્ય પ્રસિદ્ધ મંદિરોની સુરક્ષામાં વધારો કરાયો છે.

પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ આતંકીઓ તથા આતંકી કનેક્શન શોધવા માટે દેશભરમાં તપાસ કરાઈ રહી છે. આ તપાસ દરમિયાન સુપ્રીમ કોર્ટમાં એનઆઇએ દ્વારા મોટો ઘટસ્ફોટ...

ડાંગ જિલ્લાનાં ગામોમાં શુક્રવારે મધ્યરાત્રી દરમિયાન અચાનક માવઠું તૂટી પડ્યું હતું. સાપુતારા નજીકના શામગહાન, ગલકુંડ, માલેગામ, જોગબારી, ગુંદિયા, સોનુનિયા,...

મૂળ વઢવાણના અને અમદાવાદમાં વસતા કવિ તુષાર દુર્ગેશભાઈ શુક્લને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. સાહિત્ય અને શિક્ષણક્ષેત્રે...

પ્રાચીનથી લઇ અર્વાચીન પ્રવાસન સ્થળોનો નજારો, બેનમૂન સ્થાપત્યો, સમૃદ્ધ વન્યસંપદા, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાબરમતીનો શાનદાર રિવરફ્રન્ટ, બીઆરટીએસ નેટવર્ક, સરસરાટ...

ગરમીના દિવસો શરૂ થતાંની સાથે જ મહિલાઓના વોર્ડરોબના આઉટફીટ બદલાઈ જતા હોય છે. વધતા તાપને કારણે પોતાના વોર્ડરોબમાં પરસેવો શોષી લે અને પહેરવામાં પણ કમ્ફર્ટેબલ...