
ગુજરાતના જાણીતા કથાકાર મોરારિબાપુનાં ધર્મપત્નીનું નર્મદાબહેન મોરારિદાસ હરિયાણીનું 10 જૂને 79 વર્ષની વયે નિધન થયું. તેમણે ભાવનગર જિલ્લાના મહુવાના તલગાજરડા...

ગુજરાતના જાણીતા કથાકાર મોરારિબાપુનાં ધર્મપત્નીનું નર્મદાબહેન મોરારિદાસ હરિયાણીનું 10 જૂને 79 વર્ષની વયે નિધન થયું. તેમણે ભાવનગર જિલ્લાના મહુવાના તલગાજરડા...

કંપની ફાઇલિંગ્સની સમીક્ષા પરથી જાણવા મળ્યું છે કે નોન ડોમ ટેક્સ માળખામાં બદલાવના કારણ યુકે છોડી જનારા બિઝનેસ લીડર્સની સંખ્યામાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો...

ક્રોસ બોર્ડર હેલ્થકેર એક્સલન્સ અંતર્ગત લાઇફનિટી ગ્રુપના સ્થાપક વિજય ધવનગાલેને યુકે – ઇન્ડિયા હેલ્થ પાર્ટનરશિપ એવોર્ડ્સ 2025 અંતર્ગત એક્સલન્સ ઇન હેલ્થકેર...

10થી 13 જૂન દરમિયાન બ્રિટનની સત્તાવાર મુલાકાતે આવેલા બાંગ્લાદેશની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસ સાથે મુલાકાત કરવાનો બ્રિટિશ વડાપ્રધાન સર કેર સ્ટાર્મરે...

હિન્દુ સ્વયંસેવક સંઘ (HSS) યુકેના કેન્દ્રો સેવા સ્લાઉ અને મેઈડનહીડ દ્વારા કોમ્યુનિટીના ઘરવિહોણા અને અશક્ત સભ્યોને સપોર્ટ કરતી ચેરિટી સંસ્થા સ્લાઉ આઉટરીચને...

વિન્ડસરમાં પોલો રમતી વખતે ભારતીય અબજોપતિ સંજય કપુરનું નિધન થયું હતું. એમ કહેવાય છે કે શંકાસ્પદ હાર્ટ એટેક મધ્યે સંજય કપુર મધમાખી ગળી ગયાં હતાં.

રાજકીય અને જાહેર સેવા માટે કિંગ દ્વારા અપાતા સન્માન અંતર્ગત લંડનના મેયર સાદિક ખાનને બકિંગહામ પેલેસ ખાતે કિંગ ચાર્લ્સ દ્વારા નાઇટહૂડના ખિતાબથી સન્માનિત...

કિંગ ચાર્લ્સ તૃતીયના જન્મદિવસ નિમિત્તે જાહેર કરાયેલ કિંગ્સ બર્થડે ઓનર્સ લિસ્ટમાં ભારતીય મૂળના 30થી વધુ લોકોને સન્માનિત કરાયાં છે. તે ઉપરાંત આ ઓનર્સ લિસ્ટમાં...

ગ્રુમિંગ ગેંગ અપરાધોમાં અસામાન્ય સંખ્યામાં એશિયન અને મુખ્યત્વે પાકિસ્તાની મૂળના પુરુષો સંડોવાયેલા હતા પરંતુ એક પછી એક આવેલી સરકારો અને સત્તાવાળા રેસિસ્ટ...

ભાગેડૂ મેહૂલ ચોક્સીએ લંડનની હાઇકોર્ટમાં આરોપ મૂક્યો છે કે ભારતની ગુપ્તચર સંસ્થા દ્વારા મારું અપહરણ કરીને કેરેબિયન આઇલેન્ડ લઇ જવાયો હતો.