Search Results

Search Gujarat Samachar

બોલિવિયાની રાજધાની લા પાઝસ્થિત ભારતીય દૂતાવાસે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2025ના ભાગરૂપે ટિવાનાકુના મેયરની ઓફિસના સહયોગ થકી 15 જૂન રવિવારે યોગ ઈવેન્ટનું...

અમદાવાદના ઉપનગર મેઘાણીનગરમાં એર ઈન્ડિયાનું AI 171 બોઈંગ વિમાન તૂટી પડવાની તરૂણ દુર્ઘટના સર્જાઈ હતી. આ સમયે BAPSના સ્વયંસેવકો દુર્ઘટનાસ્થળે અને નજીકમાં...

ગ્રુમિંગ ગેંગ મામલાની દેશવ્યાપી તપાસ કરાવવાની લાંબા સમયથી ચાલી રહેલી માગને સ્ટાર્મર સરકારે સ્વીકારી લીધી છે. શનિવારે વડાપ્રધાન સ્ટાર્મરે જાહેરાત કરી હતી...

સડબરીના જલારામ જ્યોત મંદિર દ્વારા 14 જૂન શનિવારે અમદાવાદની કરૂણ વિમાન દુર્ઘટનામાં પોતાના સ્નેહીજનોના પરિવારો તેમજ અન્ય તમામ આત્માઓની શાંતિ અર્થે પ્રાર્થનાસભાનું...

પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મંગળવાર રાત સુધી 163 ડીએનએ મેચ થયા છે, જે પૈકી 124 મૃતદેહ સોંપાયા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે આ પ્રક્રિયા સતત ચાલી રહી છે,...

નરોડામાં રહેતા  ફિલ્મ ડાયરેક્ટર પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ ગુમ થયા છે. વિમાન દુર્ઘટના બાદ ગુમ થયેલા ફિલ્મ મેકરની ઓળખ મહેશ કાલાવાડિયા તરીકે થઈ છે. તેઓ મહેશ...

ગુજરાત, રાજસ્થાન અને દિલ્હીના 24 સ્થળે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ દરોડા પાડ્યા. નેક્સા એવરગ્રીન પ્રોજેક્ટ સંબંધિત રૂ. 2700 કરોડના મની લોન્ડરિંગ કેસમાં...

સોમવારથી કેનેડામાં ગ્રૂપ ઓફ સેવન (G7) સમિટનો પ્રારંભ થયો છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પહોંચી ગયા છે. જો કે ઇઝરાયલ-ઈરાન તણાવની અસર G7 સમિટ પર પણ...

પ્રધાનમંત્રી મોદી સોમવારે 3 દિવસના સાઇપ્રસના પ્રવાસે પહોંચ્યા. અહીં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. આ પ્રવાસ દરમિયાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે,...

ઇઝરાયલ દ્વારા શુક્રવારે વહેલી સવારે 3 વાગ્યાથી ઈરાન પર શ્રેણીબદ્ધ હુમલા કર્યા. 200 જેટલા ફાઇટર જેટ દ્વારા બોમ્બમારો અને મિસાઇલમારો કરાતાં તહેરાન, ઇરાનના...