
સ્વ. હેમલતાબહેન જગદીશ વરસાણીના આત્મશ્રેયાર્થે અને તેમના જન્મદિવસ નિમિત્તે જગદીશભાઈ દેવશી વરસાણી (યુકે-માધાપર), સૂરજ અક્ષય જગદીશ વરસાણી અને સોનલ જગદીશ વરસાણી...

સ્વ. હેમલતાબહેન જગદીશ વરસાણીના આત્મશ્રેયાર્થે અને તેમના જન્મદિવસ નિમિત્તે જગદીશભાઈ દેવશી વરસાણી (યુકે-માધાપર), સૂરજ અક્ષય જગદીશ વરસાણી અને સોનલ જગદીશ વરસાણી...

અમદાવાદની વિમાન દુર્ઘટનામાં દિવંગત થયેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અસ્થિવિસર્જન શુક્રવારે 27 જૂને પ્રભાસ તીર્થના ત્રિવેણી સંગમ ઘાટ ખાતે...

કચ્છ જિલ્લા ભાજપ દ્વારા 23 જૂને જનસંઘના સ્થાપક એવા ડો. શ્યામાપ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ નિમિત્તે કચ્છ જિલ્લાનાં લગભગ તમામ બૂથ પર તેમને પુષ્પાંજલિ અર્પણ...

અંબાજી હાઇવે પર રતનપુરની સોસાયટીમાં ગુરુવારે સવારે શિવમંદિરના ગર્ભગૃહમાં વીજળી પડી હતી. જ્યાં શિવલિંગ ફરતેની શિવધારાના પથ્થર તૂટીને મંદિરની બહાર 200 ફૂટ...

ભેડમાતાના સ્થળે યોજાયેલી સભામાં નક્કી થયા મુજબ કચ્છના ઊંટ ઉછેરક માલધારીઓના સમર્થન અને ઊંટના રક્ષણ માટે પ્રતિવર્ષ 22 જૂને વિશ્વ ઊંટ દિવસની ઉજવણી કરવામાં...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ હેઠળ દર રવિવારે સાઇકલિંગ કરવા દેશભરનાં વિવિધ જૂથો નીકળી પડે છે. આ જ અભિયાનને આગળ ધપાવતાં કેન્દ્રીય રમતગમત...

ગુજરાતમાં 16 જૂનથી ચોમાસાનાં શ્રીગણેશ થઈ ચૂક્યાં છે, ત્યારે આ વર્ષે જૂન મહિનાના વરસાદે 44 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. સામાન્ય રીતે જૂન મહિનામાં સરેરાશ...

હજારો લોકોને પ્રેરણા આપી ઉત્થાન કરનારી સીમાચિહ્ન આધ્યાત્મિક યાત્રામાં શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર યુકે (SRMD UK) દ્વારા વિશ્વપ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરુ...

શ્રી જગન્નાથ સોસાયટી યુકે (SJSUK) દ્વારા સ્લાઉમાં શનિવાર 28 જૂન, 2025ના રોજ રથયાત્રાના ભવ્ય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. હિન્દુ પરંપરામાં પ્રાચીન...

રામનારાયણ પાઠકની પંક્તિ યાદ આવે છેઃ ‘રુઝવે જગનાં જખમો, આદર્યા ને પૂરા કરે - ચલાવે સૃષ્ટિનો તંતુ, ધન્ય તે નવયૌવન!’આમ સૃષ્ટિનો તંતુ ચાલતો રહે છે. કોઈ કહે...