Search Results

Search Gujarat Samachar

ઝવેરચંદ મેઘાણીને કોઈએ પૂછેલું, ‘આ તમે મરી ગયેલાઓનો ભૂતકાળ શા માટે વાગોળો છો? વર્તમાનની વાતો કરોને?’ ત્યારે તેમણે જવાબ આપ્યો હતો: ‘એ બધાં મારા પૂરતાં તો...

અત્યારે એક એવું વાતાવરણ ઉભું થયેલ છે કે માન. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દરેક ક્ષેત્રમાં ભારે સફળતા મેળવીને ભારતને વિશ્વની મહાસત્તા બનાવવાની કગાર ઉપર લાવવામાં...

બોયફ્રેન્ડઃ તું આટલી ટેન્શનમાં કેમ છે?ગર્લફ્રેન્ડઃ અરે હું આજે 50 પૈસાનો સિક્કો ગળી ગઈ છું એટલે...બોયફ્રેન્ડઃ એમાં ટેન્શન શું લેવાનું? હવે 50 પૈસાના સિક્કા...

કોંગ્રેસના ઉદયપુરનાં પૂર્વ સાંસદ અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી ગિરિજા વ્યાસ પૂજાવિધિ દરમિયાન દીવાના કારણે આગ લાગવાથી દાઝી ગયાં હતાં. તેમને તાત્કાલિક ઉદયપુરની...

નવ મહિનાના લાંબા અંતરિક્ષ પ્રવાસેથી પરત ફરેલા સુનીતા વિલિયમ્સ - બુચ વિલ્મોરે સોમવારે પત્રકારો સાથે વાત કરી હતી. સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને એક સવાલ...

મ્યાનમાર અને થાઇલેન્ડમાં 7.7ની તીવ્રતાના ભૂકંપના કારણે ભારતના નિકાસકારો અને ગુજરાતના નિકાસકારોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ગુજરાતનો ફાર્મા, ટેક્સ્ટાઇલ્સ...

રિલાયન્સ પરિવારના અનંત અંબાણી પોતાના જન્મદિવસ નિમિત્તે ભગવાન દ્વારકાધીશનાં દર્શન માટે પદયાત્રા કરી રહ્યા છે. અનંત અંબાણીએ 28 માર્ચે શુક્રવારે મધરાત્રે...

‘પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં થયેલા ઔદ્યોગિક વિકાસના કારણે રાજ્યનાં તમામ શહેરોમાં આર્થિક ગતિવિધિનાં મોટાં કેન્દ્રો બની રહ્યાં છે....

દરિયામાં ડૂબેલી દ્વારકા નગરીના સાંસ્કૃતિક વારસાને વિશ્વફલક પર ઉજાગર કરવા ત્રિસ્તરીય સંશોધન કાર્ય હાથ ધરાયું છે. આ માટે આર્કિયોલોજિકલ સરવે ઓફ ઇન્ડિયાની...