
દિગ્ગજ અભિનેતા અને દિગ્દર્શક રાજુ બારોટનું શુક્રવારે સાંજે 76 વર્ષની વયે હૃદયરોગના હુમલાથી અવસાન થયું.

દિગ્ગજ અભિનેતા અને દિગ્દર્શક રાજુ બારોટનું શુક્રવારે સાંજે 76 વર્ષની વયે હૃદયરોગના હુમલાથી અવસાન થયું.

ડેન્માર્કે 401 વર્ષ જૂની પત્રવ્યવહાર પરંપરાને અલવિદા કરી દીધું છે. દેશની ટપાલ સેવા ‘પોસ્ટનોર્ડ’ દ્વારા સ્થાનિક પત્રોનું વિતરણ સંપૂર્ણપણે બંધ કરી દીધું...

77મા પ્રજાસત્તાક પર્વની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રજોગ સંબોધન કરતાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું, ‘આપણે દેશ અને વિદેશમાં રહેતા ભારતના લોકો, ઉત્સાહથી પ્રજાસત્તાક...

પ્રજાસત્તાક દિવસ પર્વ ભારત સરકાર કુલ 45 લોકોને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરશે. જેમાં ગુજરાતના પાંચ મહાનુભાવોની સમાજસેવા, કલાક્ષેત્રમાં વિશિષ્ટ યોગદાન...

કેન્દ્ર સરકારે પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ દેશના સૌથી સન્માનિત નાગરિક પુરસ્કારની જાહેરાત કરી છે, જેમાં 45 એવા સામાન્ય નાગરિકો સામેલ છે. જેમણે સમાચારોમાં...

ઇંડિયન એરફોર્સના ગ્રૂપ કેપ્ટન અને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની મુલાકાત લેનાર પ્રથમ ભારતીયનું બહુમાન ધરાવતા અંતરીક્ષયાત્રી શુભાંશુ શુક્લાને અશોક ચક્રથી સન્માનતા...

ખરેખર આ ઈન્ટરનેટ આમ તો કામનું પણ ક્યારેક લાગે કે દાટ વાળી નાખ્યો છે, કોઇ એના વગર શ્વાસ લેવાય તૈયાર નથી. ફોન મારો ભગવાન ને હું રિલ્સનો ગુલામ! પહેલા લોકો...

પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ સરકારે વર્ષ 2026 માટેના 5 પદ્મવિભૂષણ, 13 પદ્મભૂષણ અને 113 પદ્મશ્રી સહિત કુલ 131 પદ્મ પુરસ્કાર વિજેતાઓના નામની જાહેરાત...

ભારત અને 27 દેશોના સમૂહ યુરોપિયન યુનિયન (ઇયુ)એ ઐતિહાસિક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (એફટીએ) પર હસ્તાક્ષર કરીને દ્વિપક્ષીય સંબંધોમાં નવું સિમાચિહ્ન અંકિત કર્યું...

ભારત-યુરોપિયન યુનિયન (ઇયુ) વચ્ચે 18 વર્ષ વાટાઘાટ બાદ મુક્ત વેપાર કરારને આકાર આપવામાં આવ્યો છે. આ કરાર પર હસ્તાક્ષર સાથે જ દ્વિપક્ષીય સંબંધોમાં નવું સિમાચિહન...