
ભારતીય રાષ્ટ્રવાદના ભીષ્મપિતામહ અને બ્રિટિશ પાર્લામેન્ટમાં બેઠક મેળવનારા સૌપ્રથમ ભારતીય દાદાભાઈ નવરોજીની 200મી જન્મજયંતી નિમિત્તે તાજેતરમાં પાર્લામેન્ટેરિયન્સ, ડિપ્લોમેટ્સ...

ભારતીય રાષ્ટ્રવાદના ભીષ્મપિતામહ અને બ્રિટિશ પાર્લામેન્ટમાં બેઠક મેળવનારા સૌપ્રથમ ભારતીય દાદાભાઈ નવરોજીની 200મી જન્મજયંતી નિમિત્તે તાજેતરમાં પાર્લામેન્ટેરિયન્સ, ડિપ્લોમેટ્સ...

પે ટીવી સ્કાયના પ્રિયા ડોગરાની યુકેની પબ્લિક સર્વિસ બ્રોડકાસ્ટર ચેનલ4ના નવા ચીફ એક્ઝિક્યુટિવ પદે નિયુક્તિ કરાઇ છે. તેઓ માર્ચ 2026થી એલેક્સ મેહોનનું સ્થાન...

ઓક્સફામ જીબીના ચીફ એક્ઝિક્યુટિવ પદેથી ડો. હલીમા બેગમની હકાલપટ્ટી કરાઇ છે. ચેરિટી બોર્ડના સ્વતંત્ર રીવ્યૂમાં જણાવવામાં આવ્યું હતું કે, ડો. બેગમની નિર્ણાયક...
યુકેમાં મહિલા વિરોધી હિંસા અને નફરત પર નિયંત્રણ મેળવવા સરકાર હવે કિશોરોને શાળાજીવનથી જ મહિલા સન્માનના પાઠ ભણાવવાની તૈયારી કરી રહી છે. મહિલા અને સગીરાઓનું સન્માન કેવી રીતે કરવું તેના પાઠ હવે શાળાના અભ્યાસક્રમમાં દાખલ કરાશે.

અભિનેતા અને નિર્માતા આમિર ખાનને બોલિવૂડના પરફેક્શનિસ્ટ કહેવામાં આવે છે. આમિર લાંબા સમયથી પોતાની ફિલ્મોની મદદથી દર્શકોના હૃદયને જીતતા આવ્યો છે. પરંતુ અભિનેતાનું...

ઉનાળા પછી નોર્થ અમેરિકાના કુલ 110 કિશોર-કિશોરીઓએ ભારત યાત્રા 2025 સાથે તેમના જીવનની મહત્ત્વપૂર્ણ યાત્રા કરી હતી. આ પ્રવાસનો વિષય ‘સંપ’ હતો, જે માત્ર વડીલો...

લોખંડી પુરુષ, દેશના પ્રથમ ગૃહમંત્રી, ભારતરત્ન સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે તેમને સ્મરણાંજલિ આપવા કરમસદથી નીકળેલી ‘સરદાર@150’ રાષ્ટ્રીય...

ઝાલાવાડ ટાગલિયા કળા દેશવિદેશમાં પ્રખ્યાત છે, જેને હવે જીઆઇ ટેગ મળી ચૂક્યો છે. આ ટાગલિયા કળાને સુરેન્દ્રનગરના કારીગરો હજુપણ સાચવી રહ્યા છે. વઢવાણ તાલુકાના...

ઘણા લાંબા વખત બાદ ગુજરાતમાં વાઘે દેખા દીધી છે. છેલ્લા કેટલાય વખતથી દાહોદ જિલ્લામાં વાઘ જાણે સ્થાયી થયો છે. ગુજરાત વાઘનું કાયમી સ્થળ બની રહે તે માટે રાજ્ય...

મારા દિવંગત પિતા લેફ્ટનન્ટ જનરલ એફ. એન. બિલિમોરિયા તેમની કારકિર્દી દરમિયાન દર બે કે ત્રણ વર્ષે નવું પોસ્ટિંગ મેળવતા તેવા લશ્કરી પરિવારમાં મારો ઉછેર હૈદરાબાદમાં...