- 21 Mar 2026

બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંત મહામહોપાધ્યાય સ્વામી ભદ્રેશદાસજીને સાહિત્ય ક્ષેત્રે પ્રદાન બદલ વર્ષ 2025ના અકાદમી એવોર્ડથી સન્માનિત કરાયા છે.

બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંત મહામહોપાધ્યાય સ્વામી ભદ્રેશદાસજીને સાહિત્ય ક્ષેત્રે પ્રદાન બદલ વર્ષ 2025ના અકાદમી એવોર્ડથી સન્માનિત કરાયા છે.

હલાલ માંસનું વેચાણ કરવાના ઇનકાર મામલે સર્જાયેલા વિવાદ બાદ ગયા સપ્તાહમાં લંડન સ્થિત ભારતીય રેસ્ટોરન્ટ રંગરેઝના શીખ માલિકની અટકાયત કરાઇ હતી.

વોટફોર્ડ જનરલ હોસ્પિટલના કન્સલ્ટન્ટ સર્જન વંશ પટેલને સર્જિકલ ટ્રેનિંગમાં યુકેમાં અપાતા સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ પૈકીના એક સિલ્વર સ્કાલપેલ એવોર્ડથી સન્માનિત...

બર્મિંગહામમાં ચાઇનાટાઉન ખાતે સ્થિત રોયલ વન ક્લબ ખાતે 2 ફેબ્રુઆરીના રોજ હોમ ઓફિસના ઇમિગ્રેશન અધિકારીઓ અને વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસે છાપો માર્યો હતો. તેમાં...

સાઉથવેસ્ટ લંડનની 9 વર્ષની લિલી જાનમોહમ્મદે 5,000 મીટરની દોડ ફક્ત 19 મિનિટ અને 45 સેકન્ડમાં પૂરી કરી રોમાંચ જગાવ્યો છે. તે નિયમિત રીતે બેટરસી પાર્કમાં દોડ...

ભારતમાં બ્રિટિશ કાઉન્સિલ દ્વારા ગયા સપ્તાહમાં સ્ટડી યુકે એલ્યુમ્ની એવોર્ડ્સ 2026 એનાયત કરાયા હતા.

અજાણી વ્યક્તિ દ્વારા કરાયેલા હુમલામાં પૂર્વ સેનાની એલન કરમ ચંદનું નિધન થયું હતું. 14 જાન્યુઆરીના રોજ બર્મિંગહામના ઇન્ડસ્ટ્રીયલ એરિયા હેન્ડવર્થમાં સોહો...

જોબ મેળવવામાં મદદ કરવાના બહાને હોટેલમાં બોલાવી મહિલા પર બળાત્કાર ગુજારવા માટે નોર્થોલ્ટના 37 વર્ષીય ગુરવિન્દર સિંહને સાઉથવાર્ક ક્રાઉન કોર્ટ દ્વારા દોષી...

સાચો ઈતિહાસ અને વ્યક્તિઓનું વારંવાર સ્મરણ થવું જોઈએ. સમાજને તે શક્તિશાળી બનાવે છે. હમણાં ભુજના વિજયરાયજી ગ્રંથાલયમાં પત્રકાર હરીન્દ્ર દવે વિશેના વ્યાખ્યાનમાં...

શ્રીરામ અનંત છે અને શ્રીરામની કથા પણ અનંત છે, શ્રીરામની કૃપા અનંત છે, શ્રીરામનો પ્રભાવ અનંત છે, શ્રીરામનું સામર્થ્ય અનંત છે, શ્રીરામની કરુણા અનંત છે, શ્રીરામનું...