
આ વર્ષે 19 એપ્રિલથી શરૂ થનારી ચારધામ યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓ માટે દર્શન વ્યવસ્થામાં ફેરફારો કરવામાં આવ્યા છે. શ્રદ્ધાળુઓ હવે દિવસે પૂજા અને ધાર્મિક વિધિઓ...

આ વર્ષે 19 એપ્રિલથી શરૂ થનારી ચારધામ યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓ માટે દર્શન વ્યવસ્થામાં ફેરફારો કરવામાં આવ્યા છે. શ્રદ્ધાળુઓ હવે દિવસે પૂજા અને ધાર્મિક વિધિઓ...

ગુજરાતમાં રાંધણગેસ અને ઉદ્યોગો માટેના ગેસની પુરવઠાની અછત ન સર્જાય તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેબિનેટ બેઠકમાં સૂચના આપી હતી. તેમણે હાલ રાજ્યમાં...

પાકિસ્તાને સોમવારે રાત્રે ફરી એકવાર અફઘાનિસ્તાન પર એરસ્ટ્રાઇક કરીને ભારે તબાહી વેરી હતી. પાકિસ્તાની વાયુસેનાના ફાઇટર પ્લેને રાજધાની કાબુલના ઘણા વિસ્તારોને...
વિશ્વના સૌથી જૂના ભારતીય રેસ્ટોરન્ટ પૈકીના એક વીરાસ્વામીએ સોમવારે 100 વર્ષ પૂરા કર્યાં હતાં. માર્ચ 1926માં લંડનની રિજન્ટ સ્ટ્રીટ ખાતેના વિક્ટરી હાઉસમાં તેનો પ્રારંભ કરાયો હતો.
કેન્ટ યુનિવર્સિટી ખાતે ફાટી નીકળેલા મેનિન્જાઇટિસના રોગચાળાના કારણે બે યુવાના મોત થયાં છે અને 11 અન્ય ગંભીર બીમારીમાં સપડાયાં છે. મૃતક યુવાઓના નામ જાહેર કરાયાં નથી

અમેરિકા-ઇઝરાયેલ અને ઇરાન વચ્ચેના યુદ્ધ અંગેની એઆઇ દ્વારા ઉપજાવી કાઢેલી ગેરમાર્ગે દોરતી સોશિયલ મીડિયા પોસ્ટ માટે સત્તાવાળાઓએ 19 ભારતીયોની ધરપકડ કરી છે.

યુકેના પૂર્વ વડાપ્રધાન રિશી સુનાકે જણાવ્યું હતું કે, મીડલ ઇસ્ટમાં સર્જાયેલી કટોકટીએ આ દાયકાનો ચોથો પૂરવઠાનો આંચકો આપ્યો છે. સૌથી પહેલાં કોરોના મહામારીના...

છેલ્લા એક વર્ષમાં યુકેમાં પડતર અસાયલમ અપીલની સંખ્યા લગભગ બમણી થઇને રેકોર્ડ હાઇ સપાટી પર પહોંચી છે. જસ્ટિસ મિનિસ્ટર દ્વારા જારી કરાયેલા આંકડા અનુસાર વર્ષ...

રોસ્તમ અઝિઝીના તારીફા ગ્રુપે તાન્ઝાનિયા, કેન્યા અને યુગાન્ડામાં અગ્રણી અખબારોની માલિકી ધરાવતા નેશન મીડિયા ગ્રુપમાં 54 ટકા હિસ્સો ખરીદવાની જાહેરાત કરી છે.

હોર્મુઝની ખાડીને ઇરાનના હુમલાઓથી સુરક્ષિત બનાવવા માટે સાથી દેશોને યુદ્ધ જહાજો મોકલી આપવા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની અપીલને વડાપ્રધાન સર કેર સ્ટાર્મરે...