સરકારે જણાવ્યું છે કે ઓનલાઇન પાસપોર્ટ અરજી માટેની ફી વધારીને 100 પાઉન્ડ કરાશે. નવા પ્રસ્તાવ અંતર્ગત યુકેમાં પુખ્તો માટે પાસપોર્ટ અરજીની ફી 94.50 પાઉન્ડથી વધારીને 102 પાઉન્ડ અને બાળકો માટે પાસપોર્ટ અરજીની ફી 61.50 પાઉન્ડથી વધારીને 66.50 પાઉન્ડ...
સરકારે જણાવ્યું છે કે ઓનલાઇન પાસપોર્ટ અરજી માટેની ફી વધારીને 100 પાઉન્ડ કરાશે. નવા પ્રસ્તાવ અંતર્ગત યુકેમાં પુખ્તો માટે પાસપોર્ટ અરજીની ફી 94.50 પાઉન્ડથી વધારીને 102 પાઉન્ડ અને બાળકો માટે પાસપોર્ટ અરજીની ફી 61.50 પાઉન્ડથી વધારીને 66.50 પાઉન્ડ...
એનએચએસ હવે રેસિસ્ટ અને યહૂદી વિરોધી ડોક્ટરોની સહેલાઇથી હકાલપટ્ટી કરી શકશે.
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધની વૈશ્વિક અસરો હવે ગુજરાતનાં સુપ્રસિદ્ધ શ્રદ્ધાધામો સુધી પહોંચી છે. યુદ્ધને કારણે સર્જાયેલી કોમર્શિયલ ગેસ સિલિન્ડરની તીવ્ર અછતને પગલે ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોર અને આણંદ જિલ્લાના પીપળાવ સ્થિત આશાપુરી માતાજીના...

સમગ્ર વિશ્વ માટે ચિંતાનું કારણ બનેલા ઈઝરાયેલ-અમેરિકા-ઈરાન યુદ્ધના ઉકેલની આશા ડોનાલ્ડ ટ્રમ્પે વ્યક્ત કરી છે. યુએસ પ્રમુખે સોમવારે કહ્યું હતું કે, ઈરાન સાથે...

અમેરિકાના પૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટને ઈરાન-અમેરિકા યુદ્ધનું તાર્કિક એનાલિસિસ કર્યું છે. માત્ર 20 જ દિવસમાં અમેરિકા જેવી મહાસતા જાહેરમાં યુદ્ધ ગુમાવવાની...

મોગરી સ્થિત અનુપમ મિશનમાં 22 માર્ચે સંતભગવંત સાહેબજીની નિશ્રામાં શાલીન માનવરત્ન સન્માન સમારોહ યોજાઇ ગયો. આ પ્રસંગે સંતભગવંત સાહેબજીએ તેમના સંબોધનમાં આધ્યાત્મિક્તાનું...

ઈરાને અમેરિકા અને બ્રિટનનાં ડિયેગો ગાર્સિયામાં આવેલા સંયુક્ત લશ્કરી મથકો પર બે લાંબા અંતરની બેલેસ્ટિક મિસાઈલ્સ છોડતાં અમેરિકા સહિત આખું વિશ્વ સ્તબ્ધ થઈ...

વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે 2001માં તેઓ ગુજરાતના મુખ્યપ્રધાન બન્યા ત્યારે રાજ્ય સામે ઘણી મોટી મુશ્કેલીઓ હતી. ગુજરાત ભૂકંપ, ચક્રવાત, દુષ્કાળ અને રાજકીય...

બોચાસણવાસી શ્રી સ્વામિનારાયણ અક્ષરપુરુષોત્તમ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ હાલમાં દિલ્હી વિચરણ કરી રહ્યા છે. તેમના દર્શનાર્થે હરિભક્તો મોટી સંખ્યામાં...

સૌથી મોટા આઇપીએલ મુકાબલાનો તખતો તૈયાર થઇ ગયો છે. 28 માર્ચની સાંજે બેંગ્લુરુના એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ટોસ થશે. આઈપીએલની 19મી સિઝન પોતાની અત્યાર સુધીનાં...