ઈરાન યુદ્ધના કારણે કેન્યાના ઘેટાંને ગુલાબનો સુગંધિત ખોરાક મળી રહ્યો છે. માઉન્ટ કેન્યાના ઢોળાવો પર ગુલાબની મોટા પાયે ખેતી થાય છે. એક સમયે દુબઈ, રિયાધ, તહેરાન અને દોહા જેવા સ્થળોએ નિકાસ કરાતા ગુલાબ હવે ઘેટાંને ખવડાવી દેવાય છે કારણકે માગમાં ઘટાડો...
ઈરાન યુદ્ધના કારણે કેન્યાના ઘેટાંને ગુલાબનો સુગંધિત ખોરાક મળી રહ્યો છે. માઉન્ટ કેન્યાના ઢોળાવો પર ગુલાબની મોટા પાયે ખેતી થાય છે. એક સમયે દુબઈ, રિયાધ, તહેરાન અને દોહા જેવા સ્થળોએ નિકાસ કરાતા ગુલાબ હવે ઘેટાંને ખવડાવી દેવાય છે કારણકે માગમાં ઘટાડો...

પત્નીઃ એક વાત પૂછું?પતિઃ હા, પૂછ.પત્નીઃ દુનિયાના બે સૌથી ખતરનાક હથિયાર કયા છે?પતિઃ પત્નીના આંસુ અને પડોશણની સ્માઇલ.•••

આફ્રિકાના સૌથી ધનવાન બિલિયોનેર બિઝનેસમેન આલિકો ડાન્ગોટેએ કેન્યાના મોમ્બાસામાં ઓઈલ રિફાઈનરી સ્થાપવાની જાહેરાત કરી છે. ડાન્ગોટેએ 2024માં નાઈજિરિયાની એકમાત્ર...

નૈવાશા હિન્દુ ટેમ્પલમાં અધિક માસની ઉજવણી દરમિયાન શનિવાર 23 મે 2026ના રોજ હનુમાન ચાલીસા અને ભજન-કીર્તનની સાથે ભોજનનો કાર્યક્રમ પણ યોજાયો હતો. ઉલ્લેખનીય...

કોઈ પણ બાબતે વાસ્તવિકતા સર્જાય તે પહેલા તે માટેનું સ્વપ્ન નિહાળવું આવશ્યક હોય છે. તમારા સ્વપ્નની કલ્પનાની સાથે રહેવું હોય ત્યારે તમે તેના માટે પ્રેરિત...

BAPSસ્વામિનારાયણ સંસ્થા દ્વારા યુનાઈટેડ સ્ટેટ્સની 250મી વર્ષગાંઠ (America250)ની ઉજવણી નિમિત્તે દેશના 100 શહેરોમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું...

મહેસાણા જિલ્લાના વિજાપુરના જંત્રાલ ગામનાં વતની અને 10 વર્ષથી અમેરિકાના વર્જિનિયામાં રહેતાં મેઘના પટેલની સ્ટોરમાં અજાણ્યા બુકાનીધારી દ્વારા ફાયરિંગ કરી...

ગુજરાતની 5 સહિત 131 હસ્તીને પદ્મ પુરસ્કાર અપાયા છે. વડોદરાના આખ્યાનકાર અને માણભટ્ટ તરીકે ઓળખાતા ધાર્મિકલાલ પંડ્યાને રાષ્ટ્રપતિએ એવોર્ડ આપ્યો હતો. આ સાથે...

સન 1929માં મોહનલાલ દયાલ ચૌહાણે મુંબઈના વિલે પાર્લે વિસ્તારમાં એક જૂની, કાટ ખાયેલી ફેક્ટરી ખરીદી. તેઓ ટોફી, બિસ્કિટ બનાવવાની કળા શીખવા જર્મની ગયા હતા અને...

રવિવાર, 24 મે 2026ના દિવસે રાજધાની લંડનની શેરીઓમાં ભગવાન જગન્નાથની રથયાત્રા પ્રસંગે ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાની ભવ્ય ઉજવણી સાથે ઉત્સવનું વાતાવરણ...