
28 મે 2026એ ગાંધીનગરના સોનીપુરની સભામાં અમિત શાહે હુંકાર કર્યો હતો કે દેશભરથી એક-એક ઘૂસણખોરને વીણી-વીણીને બહાર કાઢવામાં આવશે. શાહના આ હુંકારના પાંચમા દિવસે...

28 મે 2026એ ગાંધીનગરના સોનીપુરની સભામાં અમિત શાહે હુંકાર કર્યો હતો કે દેશભરથી એક-એક ઘૂસણખોરને વીણી-વીણીને બહાર કાઢવામાં આવશે. શાહના આ હુંકારના પાંચમા દિવસે...

ઉત્તર ગુજરાતમાં ચોમાસાના આગમન સાથે જ ખરીફ વાવણીની તૈયારી તેજ બની છે. આ વર્ષે ઉત્તર ગુજરાતના છ જિલ્લામાં મળીને અંદાજે 16.69 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર...

વડીલો સહિત સહુ વાચક મિત્રો, એક સામાન્ય વેપારીમાંથી મારા પત્રકારપ્રવેશ બાબત આપ સહુ સુવિદિત છો. થોડુંક ચિંતન કર્યું હતું. ત્રણેક દિવસ થિયોસોફિકલ લોજમાં રહીને...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે સુરત અને દમણના એક દિવસના પ્રવાસ દરમિયાન રૂ. 21 હજાર કરોડનાં વિકાસકાર્યોની ભેટ આપી હતી. જેમાં દમણમાં નમો એરપોર્ટ અને...

દમણમાં રૂ. 2970 કરોડના ખર્ચે 59 વિવિધ પ્રકલ્પોના લોકાપર્ણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધનમાં જણાવ્યું કે, સંઘપ્રદેશ દમણ મિની...

પીએમ સૂર્યઘર યોજનામાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન બદલ ગુજરાતને 5 પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત થયા છે. આમ નવી દિલ્હી ખાતે યોજાયેલા ભવ્ય રાષ્ટ્રીય સમારોહમાં...

રાજ્યસભામાં ખાલી પડનારી ગુજરાત વિધાનસભાના ચાર પ્રતિનિધિની બેઠકો માટે સોમવારે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ હતો. બપોરે 12:39 વાગ્યે ભાજપથી રાજેશ શુક્લ,...

ધામેચા ગ્રૂપ દ્વારા તેમની 50મી વર્ષગાંઠ નિમિત્તે શનિવાર6 જૂને લંડનમાં JW મેરિઓટ ગ્રોવનર હાઉસના ગ્રેટ રૂમ ખાતે ઉજવણીના રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું...

રાજ્યસભાના ત્રણ ટર્મ સુધી સાંસદ રહેલા પરિમલ નથવાણીએ સોમવારે અપક્ષ ઉમેદવાર તરીકે ઝારખંડથી ઉમેદવારી નોંધાવી હતી. અગાઉ બે વખત ઝારખંડથી રાજ્યસભામાં પ્રતિનિધિત્વ...

કેટલાક દિવસોથી આમિર ખાનના વ્યક્તિગત જીવનને લઈને સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા ચાલી રહી હતી. એવા અહેવાલ હતા કે આમિર ખાન અને ગૌરી સ્પ્રેટ આગામી પાંચમી જુલાઈએ...