Search Results

Search Gujarat Samachar

ગણેશજીના પ્રાગટ્યની કથા અનોખી છે. એક સમયે, નિયતિને વશ થઈ, માતા પાર્વતીએ પોતાનાં શરીરના ઉબટનમાંથી એક બાળ સ્વરૂપ બનાવ્યું અને તેમાં પ્રાણ પૂર્યા. તેમને દ્વારપાળ...

આધુનિક યુગમાં સુંદરતા અને ત્વચાની સંભાળ માટે વિજ્ઞાનનો આ ઉપયોગ વધ્યો છે. ઓક્સિજન ફેસિયલ એ માત્ર બ્યૂટી ટ્રીટમેન્ટ નથી, પરંતુ એક એવી 'સ્કિન થેરાપી’ છે,...

 હિન્દુ કાઉન્સિલ, યુકે દ્વારા નેપાળના વિનાશક પૂર અને ભૂસ્ખલનોનો ભોગ બનેલા લોકો માટે પ્રાર્થના યોજવામાં આવી હતી. હિન્દુ કાઉન્સિલ યુકેના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ તેમની ચાર દિવસની ગુજરાત મુલાકાત દરમિયાન પોરબંદરના ચોપાટી મેદાન ખાતે કૃષ્ણસખા સુદામા સાંસ્કૃતિક લોકમેળાનું ઉદઘાટન કર્યું....

વડીલો સહિત સહુ વાચક મિત્રો, આદિ માનવનો ક્યાં ઉદ્ભવ થયો તે મુદ્દો ભલે વિવાદનો વિષય નથી. પરંતુ આ જ આદિમાનવ - સદીઓના વ્હાણા વીતવા સાથે - ‘આધુનિક’ બન્યા પછી...

ગુજરાતમાં જન્મેલા ભારતીય અમેરિકન પ્રોફેસર કરીમભાઈ એમ. મારડિયાને નોન-ટેકનિકલ ઓડિયન્સીસને કૃષિવિજ્ઞાનની સમજ આપવાના કાર્ય બદલ 2026ના બોર્લોગ CAST કોમ્યુનિકેશન...

ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ જન્માષ્ટમીની વાર્ષિક ઉજવણી નિમિત્તે મહેમાનો અને ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્તિત રહેતા ભક્તિવેદાંત મેનોર જીવંત બની ગયું હતું. આ...

 BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, નાઈરોબીમાં મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠાની 27મી વર્ષગાંઠ-પાટોત્સવની ઉજવણી 30 ઓગસ્ટ 2026ના રોજ ભક્તિભાવપૂર્વક કરવામાં આવી હતી. મંદિરના...