Search Results

Search Gujarat Samachar

વડા પ્રધાન મોદીના અમેરિકા પ્રવાસે દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવાની સાથે સાથે ઇસ્લામિક આતંકવાદ સામેની લડતને પણ મજબૂત બનાવી છે. મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ...

ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસમાં તેમની સાથે થતી રમતોની ખુલ્લાદિલે ટેકેદારોને વાત કહેતા ૨૪મીએ જાહેર કર્યું હતું કે હું રાહુલ ગાંધીને મળ્યો અને મેં કીધું કે હું કોંગ્રેસ છોડવા માગતો નથી, પણ કોંગ્રેસીઓ એવા પ્રયાસ કરે...

વિરોદ ગામમાં નવી નગરીમાં રહેતાં વિદ્યાબેન રાઠોડિયા(ઉ. વ. ૨૬) લાકડાં કાપવા ૨૬મી જૂને સીમમાં ગયાં હતાં. તેમની સાથે તેમના કાકાનાં દીકરી સુધાબહેન મુકેશભાઇ રોઠોડિયા પણ હતાં. પોતાની પાસેનું પીવાનું પાણી ખાલી થઇ જતાં વિદ્યાબહેન નજીકમાં આવેલી નદીમાં...

તાતા પાવરે મુંદ્રાના પાવર પ્લાન્ટની ૫૧ ટકા ઇક્વિટી માત્ર એક રૂપિયામાં વેચી દેવાની દરખાસ્ત કરી છે. કંપનીનો મુદ્રામાં ૪,૦૦૦ મેગાવોટની ક્ષમતા ધરાવતો પાવર પ્લાન્ટ છે. તાતા પાવરે આ દરખાસ્ત સાથે પાવર મિનિસ્ટ્રી અને ગુજરાત ઊર્જા વિકાસ નિગમનો સંપર્ક...

એસજીવીપીના પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની આગેવાનીમાં રવિવારે મેમનગર ગુરુકુળથી એસજીવીપીની રથયાત્રા નીકળી હતી. રથયાત્રાના પ્રારંભમાં ગુરુકુળમાં બિરાજમાન ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી, ભાઈ બલરામનું ૧૦૮ બહેનો દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું અને ૧૦૮...

 ગુજરાત સાહિત્ય અકાદમી અને સંસ્કૃત ભારતી દ્વારા આયોજિત ‘સંસ્કૃતોત્સવ’માં વેદશાસ્ત્ર પારંગત સંસ્કૃત પંડિતોમાં ડો. નરેશ ભગવતીશંકર ભટ્ટ (વલસાડ), મેહુલકુમાર...

સુરતના મોટા ગજાના બિલ્ડર હિતેશ રબારીએ ૨૨મીએ રાત્રે દોઢ વાગ્યાની આસપાસ પોતાના મટવાડાના વીર સ્ટડ ફાર્મહાઉસ પર પોતાને કપાળમાં ગોળી મારીને આપઘાત કર્યો હતો....

ભારતમાં ઉત્તર પ્રદેશમાં આવેલા કાશી અને ગુજરાતના ઉમરેઠમાં વરસાદના વરતારા જોવાની એક સરખી પ્રથા જોવા મળે છે. જેને અષાઢી તોલવાની પ્રથા કહેવામાં આવે છે. સમયાંતરે કાશીમાં આ પ્રથા લુપ્ત થઈ ગઈ, પણ આણંદ જિલ્લાના ઉમરેઠમાં આ પ્રથા ૨૦૦ વર્ષથી ચંદ્રમૌલીશ્વર...

અષાઢી બીજે ગુજરાતમાં અમદાવાદ સહિતના રાજ્યના વિવિધ નગરોમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે. જોકે ગુજરાતમાં ભરૂચમાં ફુરજા બંદરે કામ કરતા મજૂરો અને ખલાસીઓ દ્વારા ૧૭મી સદીમાં રથયાત્રા નીકળતી હતી. જે પરંપરા છેલ્લા ૩૦૦ વર્ષથી અકબંધ છે. એ સમયે દેશ...

ખેડૂતોનું દેવું માફ કરવાની માગ સાથે ગુજરાતમાં વીજળી, સિંચાઈ મુદ્દે કોંગ્રેસે ૧૬મીએ રાજ્યના અનેક વિસ્તારોમાં રસ્તાઓ રોકીને ચક્કાજામ કર્યો હતો. ભાજપ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર સાથે રસ્તાઓ ઉપર ટાયરો સળગાવતા કોંગ્રેસના ધારાસભ્યો, કિસાન કોંગ્રેસના...