ઈરાકમાં આતંકવાદી સંગઠન ISએ મોસુલની ૮૦૦ વર્ષ જૂની ઐતિહાસિક નૂરી મસ્જિદ ૨૨મીએ ઉડાવી દીધી હતી. આ મસ્જિદમાં IS નેતા અબુ બકર અલ બગદાદી વર્ષ ૨૦૧૪માં પ્રથમ વખત લોકો સામે રજૂ થયો હતો અને તેણે ખિલાફતની જાહેરાત કરી હતી. ISએ દાવો કર્યો હતો કે મસ્જિદ અમેરિકન...
ઈરાકમાં આતંકવાદી સંગઠન ISએ મોસુલની ૮૦૦ વર્ષ જૂની ઐતિહાસિક નૂરી મસ્જિદ ૨૨મીએ ઉડાવી દીધી હતી. આ મસ્જિદમાં IS નેતા અબુ બકર અલ બગદાદી વર્ષ ૨૦૧૪માં પ્રથમ વખત લોકો સામે રજૂ થયો હતો અને તેણે ખિલાફતની જાહેરાત કરી હતી. ISએ દાવો કર્યો હતો કે મસ્જિદ અમેરિકન...

મોસમ કોઈ પણ હોય યુવતીઓ માટે કેપરી એ આરામદાયક પરિધાન રહે છે. દરેક પ્રસંગે કે જગાએ સાડી કે સૂટ પહેરવામાં યુવતીઓ કે સ્ત્રીઓ કમ્ફર્ટેબલ હોતી નથી ત્યારે કેપરી...
ફલ્રોરિડાના ટેમ્પાના ભારતીય મૂળના ૩૩ વર્ષીય બિઝનેસમેન આકાશ પટેલે રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર તરીકે હિલ્સબરો કાઉન્ટી કમિશનની બેઠકની નવેમ્બર ૨૦૧૮માં યોજાનારી ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી હતી. તેમણે ડિસ્ટ્રિક્ટ1ની બેઠક માટે ગઈ ૨જી જૂને પેપર્સ ફાઈલ...

આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ભાગરૂપે શહેરના જીએમડીસી ગ્રાઉન્ડ પર યોગગુરુ બાબા રામદેવે એકસાથે ૫૪,૫૨૨ લોકોને યોગ કરાવીને વિશ્વ વિક્રમ સ્થાપ્યો હતો. આ વિક્રમની...

મુંબઈના રેડલાઈટ એરિયાની સેક્સવર્કરોની કૂખે જન્મેલી દીકરીઓને ઘર, શિક્ષણ અને તાલીમ પૂરી પાડીને તેમને સામાજિક પરિવર્તનના પ્રતિનિધિ બનાવીને તેમના સશક્તિકરણ...
યુકે સરકારે જણાવ્યું હતું કે બ્રેક્ઝિટ પછી પણ ૪૮ જેટલા વિકસતા દેશોમાંથી ડ્યૂટી-ફ્રી આયાત ચાલુ રખાશે. તેનો અર્થ એ થાય કે યુકે દ્વારા શસ્ત્રો સિવાયના સામાનની ખરીદીની વ્યવસ્થાથી બાંગ્લાદેશ, હૈતી અને ઈથિયોપિયા સહિતના દેશોને લાભ મળતો રહેશે. દર વર્ષે...
શાહી પરિવારમાં યોજાતા લગ્નો તેમજ બર્થ ડે પાર્ટીને લીધે મકાનોના ભાવમાં વધારો થતો હોવાનું અભ્યાસમાં જણાયું હતું. હાલ પ્રોપર્ટીના ભાવો ઘટી રહ્યા છે ત્યારે પ્રિન્સ હેરી ઝડપથી લગ્ન કરે તેવું પ્રોપર્ટી એક્સપર્ટ્સ ઈચ્છી રહ્યા છે. એપ્રિલ,૨૦૧૧માં પ્રિન્સ...
ગ્રેનફેલ ટાવર હોનારત પછી પરિવારો અને મકાનમાલિકો દ્વારા તેમની સંપત્તિ સલામત રાખવાના પ્રયાસોમાં સ્મોક એલાર્મ્સ, ફાયર એક્સ્ટીંગ્વીશર્સ અને ફાયર એસ્કેપ લેડર્સના વેચાણમાં ભારે ઉછાળો નોંધાયો હતો. ગયા વર્ષે યુકેમાં ડોમેસ્ટિક ફાયરની લગભગ ૩૯ હજાર ઘટના...

ભારે સુરક્ષા બંદોબસ્ત વચ્ચે આજથી અમરનાથ યાત્રાનો પ્રારંભ થયો છે. શિવભક્તોની પ્રથમ બેચમાં ૨૨૮૦ યાત્રિકોનો સમાવેશ થાય છે. આ યાત્રાળુઓ બાલતાલ કેમ્પ અને પહેલગામ...

બાબરી મસ્જિદના ધ્વંસ બાદ ૧૯૯૩માં થયેલા મુંબઈ સિરિયલ બોમ્બ બ્લાસ્ટના અપરાધી મુસ્તફા ડોસાનું ૨૮મીએ બપોરે ૨.૩૦ વાગ્યે જેજે હોસ્પિટલમાં હૃદયરોગનો હુમલો આવતા...