
ભારતના પ્રથમ વર્લ્ડ હેરિટેજ શહેર તરીકેનો દરજ્જો અમદાવાદને મળી ગયો છે. યુનેસ્કો દ્વારા ગુજરાત સરકારને સત્તાવાર રીતે અમદાવાદ હેરિટેજ સાઈટ હોવાનું સર્ટિફિકેટ...

ભારતના પ્રથમ વર્લ્ડ હેરિટેજ શહેર તરીકેનો દરજ્જો અમદાવાદને મળી ગયો છે. યુનેસ્કો દ્વારા ગુજરાત સરકારને સત્તાવાર રીતે અમદાવાદ હેરિટેજ સાઈટ હોવાનું સર્ટિફિકેટ...

પહેલી ઓક્ટોબરે મોહરમના તહેવારને ધ્યાનમાં લઈને ૩૦ સપ્ટેમ્બર રાતના ૧૦ કલાકથી ૧ ઓક્ટોબર રાતના ૧૨ કલાક સુધી દુર્ગા પ્રતિમાનાં વિસર્જન પર રોક લગાવતાં પશ્ચિમ...

અર્નબ ગોસ્વામી આજકાલ નવી મુશ્કેલીમાં આવી ગયો છે. ધ રિપબ્લિકના આ સંપાદકે તાજેતરમાં જણાવ્યું હતું કે, મારા મિત્ર રાજદીપ સરદેસાઈની જેમ વર્ષ ૨૦૦૨ના ગુજરાત...
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને કોંગ્રેસના સિનિયર નેતા નારાયણ રાણેએ ૨૧મી સપ્ટેમ્બરે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. એટલું જ નહીં તેમણે કોંગ્રેસ સાથે છેડો ફાડી વિધાનસભ્યપદેથી પણ રાજીનામું આપ્યું હતું.
બદ્રિકાશ્રમના જ્યોતિષપીઠ પર શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતી અને વાસુદેવાનંદ સરસ્વતી વચ્ચેના વિવાદ પર અલ્હાબાદ હાઇ કોર્ટે શુક્રવારે ચુકાદો આપ્યો છે. ૨૮ વર્ષ બાદ આવેલા ચુકાદામાં કોર્ટે બંનેને શંકરાચાર્ય માનવાનો ઇનકાર કરી દીધો છે. પીઠના નવા શંકરાચાર્ય...
સેન્ટ્રલબ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ની એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી) પાંખ દ્વારા ૨૨મી સપ્ટેમ્બરે ચર્ચગેટમાં આવેલા આયકર ભવનમાં કાર્યરત ઈન્કમ ટેક્સ વિભાગના ડેપ્યુટી કમિશનર જયપાલ સ્વામી અને તેના બે સાગરીતની રૂ. ૩ કરોડની લાંચના કેસમાં ધરપકડ કરવામાં...

મોસ્ટ વોન્ટેડ ટેરરિસ્ટ દાઉદ ઈબ્રાહિમ પાકિસ્તાનમાં છે અને અલગ અલગ શહેરોમાં તેનાં ચારથી પાંચ ઘર છે. ભારતમાં મોદી સરકાર આવ્યા પછી ફફડી ઊઠ્યો છે, તેથી છેલ્લાં...

બ્રિટિશ હિન્દુઓની નિંદા અને અવમાનના કરવાના લાંબા સમયથી ચાલતાં અભિયાનમાં ધ સન્ડે ટાઈમ્સે આગવો સૂર પૂરાવ્યો છે અને ૫૦,૦૦૦ બ્રિટિશ દલિતો ‘જ્ઞાતિભેદ’ના કોરડાની...
‘હું આ અવસરે મારી લાગણી સરકાર સુધી તમારા સહુના સમર્થન સાથે પહોંચાડવા માગું છું કે ગાયને રાષ્ટ્રીય પશુ તરીકે ઘોષિત કરવામાં આવે.’

ઈંગ્લેન્ડ અને વેલ્સની હોસ્પિટલ્સ અને પરિવારોમાં ગંભીર બીમારી ધરાવતા પેશન્ટ્સ માટે લાઈફ સપોર્ટિંગ સારવાર બંધ કરવાના કેસમાં કોર્ટની પરવાનગી આવશ્યક નહિ હોવાનું...