Search Results

Search Gujarat Samachar

બોલિવૂડની અભિનેત્રી પ્રિયંકા ચોપરા ન્યૂ યોર્કમાં યુનિસેફ દ્વારા યોજાયેલા કાર્યક્રમ ગ્લોબલ ગોલ્સ એવોર્ડ ૨૦૧૭માં હાજરી આપવા માટે ૨૧મી સપ્ટેમ્બરે પહોંચી હતી....

બળાત્કારી બાબા ગુરમીત રામરહીમ પરથી એક ફિલ્મ બનવા જઇ રહી છે. આમાં ડેરા સચ્ચા સોદાના વડા ગુરમીતનું પાત્ર રઝા મુરાદ ભજવશે જ્યારે હનીપ્રીતની ભૂમિકા માટે રાખી...

એમ એસ ધોની અને મહોમ્મદ અઝહરુદ્દીનની જિંદગી પરથી ફિલ્મો બન્યા પછી હવે ક્રિકેટર કપિલ દેવના જીવન પરથી પણ ફિલ્મ બનશે તેવી ચર્ચા છે.દિગ્દર્શક કબીર ખાને ભારતીય...

૧૯૫૦-૬૦ના દાયકાની ટોચની અભિનેત્રી શકીલાનું ૨૧મી સપ્ટેમ્બરે મુંબઈમાં આવેલા માહિમ ખાતેના તેમનાં નિવાસસ્થાને અવસાન થયું હતું. શકીલાએ ‘સીઆઈડી’, ‘આરપાર’, ‘ચાઈના...

• પૂ.રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું રવિવાર તા.૧-૧૦-૧૭ સવારે ૧૧થી સાંજે ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો, HA1 3UJ  ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 020 8459 5758

માન્ચેસ્ટર અરેના બોમ્બ વિસ્ફોટના પીડિતોની સારવાર કરનારા ૫૮ વર્ષીય ઈમામ અને મુસ્લિમ સર્જન નાસિર કુર્દીએ મસ્જિદ બહાર તેમના ગળા પર છૂરાથી હુમલો કરનાર વ્યક્તિને...

દેશના ગ્રામીણ અને શહેરી વિસ્તારોના તમામ ઘરો સુધી વીજળી પહોંચાડવા માટે મોદી સરકારે મહત્ત્વાકાંક્ષી ‘સૌભાગ્ય’ યોજના જાહેર કરી છે. સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર...

બળાત્કાર કેસમાં દોષિત ઠરેલા ડેરાગુરમીત રામરહીમને ૨૦ વર્ષની જેલની સજા થયાના ૧૦ દિવસમાં ડેરાનો અંદાજે ૮૦૦ કરોડ રૂપિયાનો વ્યવસાય બંધ થઈ ગયો છે. સિરસા ડેરાની...

લેસ્ટર યુનિવર્સિટીમાં ઇરાની મૂળનો ૧૪ વર્ષનો મુસ્લિમ ટીનેજર મેથ્સનો પ્રોફેસર બની ગયો છે. તેનું નામ છે યાશા એસ્લે. તે ગેસ્ટ ફેકલ્ટી તરીકે પસંદ થયો છે. તે...

ઇન્ડિયન સ્પોર્ટ્સ મિનિસ્ટ્રીએ ભારતીય બેડમિન્ટન પ્લેયર પી વી સિંધુને પદ્મભૂષણ એવોર્ડ આપવા માટેની ભલામણ કરી છે. સિંધુએ ગત વર્ષે રિયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ...