
ભાવનગર પશ્ચિમની બેઠક પર આગામી વિધાનસભા ચૂંટણી જંગમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણી અને કોંગ્રેસ દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલ વચ્ચે ટક્કર થવાની શક્યતા...

ભાવનગર પશ્ચિમની બેઠક પર આગામી વિધાનસભા ચૂંટણી જંગમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણી અને કોંગ્રેસ દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલ વચ્ચે ટક્કર થવાની શક્યતા...

ઈરાન અને ઇરાકમાં રવિવારે રાત્રે ભારતીય સમય પ્રમાણે એક વાગ્યે આવેલા ૭.૩ની તીવ્રતાના ભયાનક ભૂકંપમાં ઓછામાં ઓછાં ૪૦૭ લોકોનાં મોત થયાં હતાં અને ૬,૭૦૦ને ઈજા...

ગુજરાતી અમેરિકન ફાલ્ગુની પટેલ નવમીએ ત્રણ વર્ષ માટે એડિસન ટાઉનશિપ સ્કૂલ બોર્ડમાં ચૂંટાઇ આવનારા ગુજરાતી મહિલા છે. ચૂંટણી પહેલાં ફાલ્ગુની અને ચીની અમેરિકન...
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ઉમેદવારોની પસંદગી માટેની પેનલને આખરી ઓપ આપ્યો છે. સૂત્રોની માહિતી મુજબ ૩૦થી વધુ બેઠક પર ૩ની પેનલમાંથી એક ઉમેદવારનું નામ નક્કી કરાયું છે, જેમાં કેબિનેટ કક્ષાના અને રાજ્ય કક્ષાના પ્રધાનોનાં નામો સહિત વ્યક્તિગત...
ચૂંટણી પંચ દ્વારા હિમાચલ પ્રદેશ રાજ્ય વિધાનસભાની ૬૮ બેઠકો માટે ૯ નવેમ્બરે ચૂંટણી યોજવાની જાહેરાત કરાઈ હતી. એક જ તબક્કામાં યોજાનાર મતદાન પછી ૧૮ ડિસેમ્બરે મતની ગણતરી હાથ ધરાશે અને પરિણામો જાહેર કરાશે. રાજ્ય વિધાનસભાની તમામ ૬૮ બેઠકો માટે દેશમાં...
વિધાનસભાની ચૂંટણીને લઈને મુસ્લિમોએ પણ ગુજરાતના રાજકારણમાં પોતાનો હિસ્સો માગ્યો છે. ભાજપ તથા કોંગ્રેસ બંનેમાંથી જે પક્ષ ગુજરાતમાં મુસ્લિમોને ૧૮ બેઠકો ફાળવશે તે પક્ષને મુસ્લિમો સમર્થન આપશે તેવું રાષ્ટ્રીય ઉલેમા કાઉન્સિલના પ્રમુખ મૌલાના આમિર રશાદી...
ભારતમાં અમેરિકી કોન્સ્યુલેટ જનરલ તરીકેનો ચાર્જ ગત ઓગસ્ટમાં સંભાળ્યા બાદ અમદાવાદની મુલાકાતે આવેલા એડગર્ડ કગને સોમવારે જણાવ્યું કે, ગુજરાતમાં આઈટી અને એનર્જીના ક્ષેત્રમાં વિકાસની અમાપ તકો રહેલી છે. અમેરિકાને પણ ગુજરાતના વિકાસમાં ખૂબ જ રસ છે, કારણ...
અમદાવાદની પ્રતિષ્ઠિત હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર નીમા (નામ બદલ્યુ છે)એ તેના પતિ સામે એસ્કોર્ટ ગર્લ બનવા માટે દબાણ કરતા હોવાની પોલીસ ફરિયાદ કરતાં પતિએ આગોતરા જામીન માગ્યા છે. પતિ આયવન (નામ બદલ્યું છે) હાલ યુકેમાં હોવાનું મનાય છે. અહેવાલ પ્રમાણે...
સ્વચ્છ ભારત અભિયાન અને પ્રધાનમંત્રી જ્યોતિ ગ્રામ યોજના દેશના તમામ ગામમાં શૌચાલય અને દરેક છેવાડાના માણસને વીજળી મળી રહે તે માટે લાગુ કરવામાં આવી છે. પરંતુ તેનો લાભ આજે પણ લોકોને નથી મળી રહ્યો. વાત છેવાડાના ગામની નહીં, પણ રાજ્યના આર્થિક પાટનગર...
જૂનાગઢના મંગલધામ વિસ્તારમાં રહેતા અને જય ગીરનારીના નામે જાણીતા પ્રાગજીભાઈ નારીગરા બિલખા રોડ પરના ખડિયા ગામની સીમમાં ઇંટનો ભઠ્ઠો ધરાવે છે. તેમના ત્રણ પુત્રો અશ્વિન, હર્ષદ અને ભાવેશમાંથી ૨૮ વર્ષીય પુત્ર હર્ષદનું ટ્રેન અકસ્માતમાં તાજેતરમાં મૃત્યુ...