- 25 Aug 2020

કોરોના વાઈરસ બીમારીમાંથી સાજા થયેલા એશિયનોને તેમના બ્લડ પ્લાઝમાનું તાકીદે દાન કરવા દ્વારા અનુરોધ કરાયો છે. એશિયનોને એન્ટિબોડીઝથી ભરપૂર પ્લાઝમા હોવાની વધુ...
તમે કદાચ જાણતા હશો કે સાપ કે વીંછી જેવાં સરિસૃપ વર્ગના પ્રાણીઓ પોતાના બચ્ચાંનો કોળિયો કરી જાય છે. તમને કદાચ નવાઈ લાગશે કે આપણું મગજ પણ આવું જ કરે છે જ્યારે તેને પૂરતી ઊંઘ મળતી ના હોય. ઊંઘ ન મળતી હોય તેવાં ઊંદરો પર અભ્યાસમાં વિજ્ઞાનીઓને લાંબા...
મિત્રતા વૃદ્ધાવસ્થામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અમેરિકાની મિશિગન યુનિવર્સિટી દ્વારા વૃદ્ધત્વ પર કરાયેલા એક સરવેમાં આ હકીકત પ્રકાશમાં આવી છે. એવું જાણવા મળ્યું છે કે, 50 વર્ષ અને તેથી વધુ ઉંમરના મોટાભાગના લોકોને ઓછામાં ઓછો એક નજીકનો મિત્ર...
કોરોના વાઈરસ બીમારીમાંથી સાજા થયેલા એશિયનોને તેમના બ્લડ પ્લાઝમાનું તાકીદે દાન કરવા દ્વારા અનુરોધ કરાયો છે. એશિયનોને એન્ટિબોડીઝથી ભરપૂર પ્લાઝમા હોવાની વધુ...
ગુજરાત સ્થિત દેશની ટોચના ફાર્માસ્યુટિકલ કંપની ઝાયડસ કેડિલાએ જણાવ્યું છે કે કંપનીએ કોરોનાની રસીની પહેલા તબક્કાની ક્લિનિકલ ટ્રાયલ સફળતાપૂર્વક પૂરી કરી લીધી...
ઠંડા દિવસોમાં બજારમાં જોવા મળતાં શક્કરિયાં સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયી છે. શક્કરિયાં સ્વાદના કારણે તો લોકોને ભાવતાં જ હોય છે પરંતુ એ પણ હકીકત છે કે સ્વાસ્થ્ય...
ઈમ્પિરિયલ કોલેજ લંડન દ્વારા ૧૦૦,૦૦૦થી વધુ વોલન્ટીઅર્સને સાંકળતા અભ્યાસના તારણ અનુસાર ૧૩ જુલાઈ સુધીમાં ઈંગ્લેન્ડના ૬ ટકા અથવા તો ૩.૪ મિલિયન લોકો કોવિડ-૧૯...
પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ (PHE) દ્વારા વયસ્કોને સારું ભોજન કરવા, વજન ઘટાડવા અને સક્રિય બની રહેવા પ્રોત્સાહિત કરવા ‘બેટર હેલ્થ’ નામના નવા વયસ્ક આરોગ્ય અભિયાનનો મોટા પાયે આરંભ કરાયો છે. આરોગ્યપ્રદ આહાર અને વધુ કસરત કરવાના પગલાં લઈને તમામ લોકો લાભ...
લંડનમાં અને વિશેષ તો બરોઝમાં કામકાજને કોરોના વાઈરસથી ભારે માર પડ્યો છે ત્યારે માનસિક આરોગ્ય સેવાઓ સમક્ષ જનારા લોકોના વલણમાં ભારે બદલાવ જોવાં મળે છે. કેપિટલના...
શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો... આ સપ્તાહે જાણો જીવજંતુના ડંખનો ઉપચાર.