તણાવ કે પાણીની ઊણપથી પણ બ્લ્ડ સેમ્પલમાં મુશ્કેલી

જો બ્લડ સેમ્પલ આપતી વેળા તમારી નસ શોધવામાં સમસ્યાનો સામનો કરવો પડતો હોય તો તેનું કારણ સ્ટ્રેસ કે પછી શરીરમાં પાણીની ઉણપ પણ હોઈ શકે છે. ઈંગ્લેન્ડના ધ વ્હાઈટલી ક્લિનિકના કન્સલ્ટન્ટ વેઇન્સ સર્જન ડો. વ્હાઈટલીના કહેવા અનુસાર બ્લડ સેમ્પલ માટે દર્દીની...

તમે બેસી રહેશો તો હાર્ટ પણ બેસી જવાનું જોખમ

તમે ભલે બેસી રહેવાને કોઈ પ્રવૃત્તિ ગણાવતા હો પરંતુ, ઉંઘવા સહિત અન્ય કોઈ પ્રવૃત્તિ કે એક્ટિવિટીની સરખામણીએ તે હૃદય માટે વધુ નુકસાનકારક છે. બેસી રહેવામાં જે સમય ખર્ચાતો હોય તેમાં ઘટાડો કરીને અને થોડા કલાક ડેસ્ક પાસે ઉભા રહેવામાં પણ ગાળીને લોકો...

સ્ત્રીઓમાં બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ ચિંતાજનક રીતે વધતું જાય છે, પરંતુ કેટલીક સાવચેતી અને યોગ્ય પ્રકારના ખાનપાનથી તેના જોખમને ઘટાડી શકાય છે.

વૈજ્ઞાનિકોએ એક અભ્યાસના આધારે સુખી લગ્નજીવનનો ઉકેલ સૂચવ્યો છે. નિષ્ણાતો કહે છે કે સુખી લગ્નજીવન માટે પતિ-પત્નીએ એકબીજા સાથે દલીલો કરવી જોઈએ. નવ વર્ષથી...

આપણાં ગરમ મસાલાનાં લગભગ બધાં જ દ્રવ્યો સુગંધીદાર છે. જેમાં ‘જાયફળ’નું આગવું સ્થાન છે. એક પ્રકારની વિશિષ્ટ સુગંધને કારણે જ જાયફળનો મીઠાઈ અને પાકોની બનાવટમાં...

જર્મનીની લ્યુબેક યુનિવર્સિટીમાં હાલમાં કરાયેલા એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે ખરાબ ડીએનએને કારણે થતી બીમારીને ભારતીય આહાર માત આપી શકે છે. સંશોધનમાં એવું...

એક સમયે ગરીબી અને ભૂખમરાથી જાણીતા આફ્રિકાના દેશોના લોકો હવે મેદસ્વીપણાની સમસ્યાનો ભોગ બન્યા છે. વિશ્વમાં ઝડપથી ફેલાઇ રહેલી ઓબેસિટીની સમસ્યા ધરાવતા ટોપ-૨૦...

અમેરિકાની આરોગ્ય નિયંત્રક સંસ્થાએ ઓનલાઇન ખરીદેલી જ્હોન્સન એન્ડ જ્હોન્સનના બેબી પાઉડરની બોટલમાં એસ્બેસ્ટોસની હાજરી મળી આવતાં કંપનીએ અમેરિકામાં બેબી પાઉડરની...

કોઇ પણ વસ્તુમાં જીરું નાખીએ એટલે તેનો સ્વાદ અને સુગંધ બંને લાજવાબ બની જતાં હોય છે. એટલે જ જીરુંનો ઉપયોગ વઘાર કરવામાં થાય છે, તો સાથેસાથે છાશમાં પણ લોકો...

કાર્ડિયોવાસ્ક્યુલર રિકવરીમાં દવાઓ કરતાં પોતાની માલિકીનો શ્વાન વધુ અસરકારક નીવડી શકે તેમ અભ્યાસમાં જણાયું હતું. અભ્યાસમાં એકલવાયા પરંતુ, પાળેલા શ્વાન સાથે...



to the free, weekly Gujarat Samachar email newsletter