કેન્સરથી ભયભીત ન બનો, વેળાસર સામનો કરો

રાજા હોય કે રંક, કેન્સરનું નામ પડવા સાથે જ બધા ભયભીત બની જાય છે કારણકે ‘કેન્સર એટલે કેન્સલ’ કહેવાતું રહ્યું છે. આનો અર્થ એ છે કે કેન્સરગ્રસ્ત વ્યક્તિનું મૃત્યુ નિશ્ચિત છે, તે બચી શકશે નહિ. જોકે, વર્તમાન સમયમાં આ સાચું નથી. કેન્સરની સારવાર શક્ય...

કેન્સરથી ભયભીત ન બનો, વેળાસર સામનો કરોઃ કિંગ ચાર્લ્સ

રાજા હોય કે રંક, કેન્સરનું નામ પડવા સાથે જ બધા ભયભીત બની જાય છે કારણકે ‘કેન્સર એટલે કેન્સલ’ કહેવાતું રહ્યું છે. આનો અર્થ એ છે કે કેન્સરગ્રસ્ત વ્યક્તિનું મૃત્યુ નિશ્ચિત છે, તે બચી શકશે નહિ. જોકે, વર્તમાન સમયમાં આ સાચું નથી. કેન્સરની સારવાર શક્ય...

સડન કાર્ડિયાક અરેસ્ટની સ્થિતી કોઇ પણ વ્યકતિ માટે જીવલેણ સાબિત થઇ શકે છે કારણ કે તેમાં હૃદય અચાનક જ કામ કરવાનું બંધ કરી દે છે. હાર્ટ ડિસીઝથી થતાં મૃત્યુમાં...

સામાન્ય રીતે ૫૦થી ૬૦ વર્ષની વચ્ચે ટાઈપ-૨ ડાયાબિટીસનું નિદાન થતું હોય છે પરંતુ, તેની શરુઆત તો ઘણા વર્ષો અગાઉ થઈ હોય છે. આઠ વર્ષની વયના નાના બાળકો પણ ડાયાબિટીસના...

અમેરિકાની બોસ્ટન યુનિવર્સિટીના એક સ્ટડીના ડેટા પરથી વિજ્ઞાનીઓએ તારણ કાઢ્યું છે કે જે લોકો અઠવાડિયામાં કમસે કમ અઢી કલાક એટલે કે ૧૫૦ મિનિટ કસરત કરે છે તેમનું...

અમેરિકાની અગ્રણી ફાર્મા કંપની એસ્ટ્રાઝેનેકાએ જણાવ્યું છે કે તેણે ઓક્સફર્ડ યુનિવસટીના સહયોગમાં વિકસાવાઇ રહેલી કોરોના વાઇરસ રસીના બે બિલિયન ડોઝનું ઉત્પાદન...

 NHS દ્વારા કરાયેલા તાજેતરના અભ્યાસમાં જણાયું છે કે કોવિડ-૧૯ની બીમારીમાંથી સાજા થયેલા એશિયનોના પ્લાઝમા એન્ટિ-બોડીઝથી વધુ સમૃદ્ધ હોવાથી લોકોના જીવન બચાવવાની...

કોરોના મહામારીના સંકટથી બચવા માટે માસ્ક પહેરવું, હાથ ધોવા, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું સહિતના અનેક ઉપાયો અપનાવવામાં આવી રહ્યા છે. જોકે આ બધા પછી પણ લોકોમાં...

વ્યક્તિને જ્યારે કોઈ સ્થિતિ ચિંતાજનક લાગે અને પછી તેનું તન અને મન તે અંગે જે પ્રતિક્રિયા આપે તેના પગલે ઉદ્ભવતી માનસિક સ્થિતિને તણાવ કહી શકાય. આધુનિક જીવનમાં...

કોવિડ-૧૯ના પેશન્ટ્સના જનીનિક એનાલિસીસમાં એ વાત સ્પષ્ટ થઈ છે કે કોરોના વાઈરસ સંક્રમણ દરમિયાન શ્વાસ સંબંધિત સમસ્યાઓ થવામાં વ્યક્તિનું બ્લડ ગ્રૂપ મહત્ત્વનું...



to the free, weekly Gujarat Samachar email newsletter