ઘરગથ્થુ ઉપચારો દ્વારા સામાન્ય બીમારીની સારવાર
ઈન્ડિયન જર્નલ ઓફ નેફ્રોલોજીમાં પ્રકાશિત તાજેતરના સંશોધનના તારણ અનુસાર છેલ્લા બે દાયકામાં ભારતમાં કિડનીની બીમારીથી પીડાતા લોકોની સંખ્યામાં તીવ્ર ઉછાળો નોંધાયો છે. ઇંડિયન નેફ્રોલોજીનો આ અહેવાલ ભલે ભારતમાં કિડનીના દર્દીઓનો ચિતાર રજૂ કરતો હોય, પરંતુ...
તમે કદાચ હોલિવૂડની ‘વેરવુલ્ફ’ (Werewolf) ફિલ્મ જોઈ હશે જેમાં હીરોના ચહેરા અને હાથ સહિત તમામ અંગો લાંબા વાળથી ભરાયેલા હોય છે. ફિલ્મ નિહાળી કોઇને પણ એમ લાગે કે આ તો નરી કલ્પના માત્ર છે, પરંતુ હકીકત એ છે કે સાચી જિંદગીમાં પણ કેટલાક લોકો આવી હાલતથી...
ઘરગથ્થુ ઉપચારો દ્વારા સામાન્ય બીમારીની સારવાર
આદુ ભલે સ્વાદમાં તીખું હોય પણ ઘણું જ ગુણકારી છે. આદુઆપણા શરીર માટે ઘણું લાભદાયી છે. તો ચાલો આજે આદુના લાભ વિશે થોડુંક જાણીએ.
સોશિયલ મીડિયાના કાયમી ઉપયોગથી અને ફેસબુક તેમજ વોટ્સ એપ જેવી જુદી જુદી સાઇટ્સ અને એપના સતત સર્ફિંગથી વ્યક્તિને તેનું વ્યસન થઈ જાય છે. જો આ સાઇટ્સ એકાદ દિવસ...
પેટના દર્દનું શમન કરતાં ઘરગથ્થુ ઉપચારો...
હૃદય એ શરીરનો મહત્ત્વનો ભાગ છે. આજકાલ અપૌષ્ટિક ખોરાકને લીધે ઘણા લોકો નાની ઉંમરમાં જ હૃદયની બીમારીનો ભોગ બને છે. હૃદયની બીમારી એટલા માટે ગંભીર છે કે તે...
હવામાં પ્રદૂષણના સ્પાઇક્સનું સ્તર જ્યારે વધે છે ત્યારે ઇમર્જન્સી હાર્ટ એટેકેની સારવાર લેનારાઓની સંખ્યામાં પણ વધારો જોવા મળ્યાનું તારણ પોલેન્ડના તબીબોએ...
નાળિયેર જમીનથી ૧૦થી ૧૫ ફીટ ઉપર ઝાડની ડાળી પર ઊગે છે અને એનો દરેક ભાગ આપણને ઉપયોગી થાય છે. પાણી, નાળિયેર કે બાદમાં એના છોતરાં - બધું જ ઉપયોગી છે. આથી જ...
ખુશહાલ અને સુખી દંપતીઓ લાંબુ આયુષ્ય ભોગવે છે તેવું એક નવા અધ્યયનમાં જણાવાયું છે. નવા અભ્યાસમાં માલૂમ પડયું કે જે દંપતીઓનું લગ્નજીવન સુખી છે અને તેઓ પારસ્પરિક...
વેજન્સ અને વેજિટેરિયન્સ એટલે કે શાકાહારી લોકો મગજ માટે અત્યંત મહત્ત્વના પોષક તત્વ કોલીનથી વંચિત રહેતા હોવાની ચેતવણી ન્યૂટ્રીશનલ ઈન્સાઈટ, કન્સલ્ટન્સી કંપનીના...
સતત જાગરુકતા અભિયાનોનાં પરિણામે ઈંગ્લેન્ડમાં ધૂમ્રપાન કરનારાઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. કેન્સર રિસર્ચ યુકે દ્વારા કરાયેલા અને જામા નેટવર્ક ઓપન...