સારા સ્વાસ્થ્ય માટે દરરોજ 7,000 સ્ટેપ્સ પૂરતાં

ફિટ રહેવા માટે દરરોજ 10 હજાર પગલાં ચાલવાની સામાન્ય માન્યતા છે. જોકે હવે એક નવા વૈશ્વિક અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે આટલી બધી મહેનત કરવાની જરૂર નથી. 

સ્માર્ટ થાળીઃ અડધો ભાગ શાકભાજી, બાકી સરખા ભાગે કાર્બ્સ અને પ્રોટીન

ઇંડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર)ના એક રિસર્ચમાં જાણવા મળ્યું કે ભારતીયો તેમની રોજની 62 ટકા એનર્જી ભાગ કાર્બોહાઈડ્રેટ્સ એટલે કે ચોખા અને ઘઉંમાંથી મેળવે છે. અને આ જ કારણસર મેદસ્વિતા, ડાયાબિટીસ અને હૃદય રોગ જેવી બીમારીનું પ્રમાણ વધી...

ઘણા લોકોને યુવા વયે જ ટાલ પડી જતી હોય છે. આ માટે અનેક કારણો પણ અપાય છે. જેમ કે, ચિંતા, ભાગદોડભરી જીવનશૈલી, ફાસ્ટફૂડનું વધુ પડતું સેવન વગેરે વગેરે. આમાં...

• ૧૦૦મા જન્મદિવસની પરિવારે ભેગા થઈને કરી ઉજવણી • ખેડા જિલ્લાના અલીન્દ્રા ગામથી ૧૯૮૩માં અમેરિકા આવ્યા હતા • ૧૧ વર્ષની વયે થયા હતા લગ્ન, પ્રેમથી બાંધી રાખ્યો...

ચીનના પાપે જન્મેલા કોરોના વાઇરસે ભારત સહિત સમગ્ર દુનિયાને પોતાની લપેટમાં લીધી છે. આમ તો કોરોના વાઇરસ એક પ્રકારનો ફ્લૂ જ છે, જેનાં લક્ષણો સામાન્ય રીતે શરદી-ઉધરસ...

સમગ્ર વિશ્વને કોરોના વાઈરસે ભરડો લીધો છે ત્યારે તેની વેક્સિન વિકસાવવા સંદર્ભે હકારાત્મક અહેવાલો મળી રહ્યા છે. વેક્સિન ફ્રન્ટરનર ઓક્સફર્ડ યુનિવર્સિટીએ બ્રિટિશ...

૧૨ વર્ષથી ઓછી ઉંમરના બાળકોની ઊંચાઈ તેમની ઉંમરના પ્રમાણમાં વધુ હોય તો તેમને મેદસ્વિતાનું જોખમ વધુ હોવાનું નવા અભ્યાસમાં જણાયું હતું. ‘ઓબેસિટી’ જર્નલમાં...

આયુર્વેદ પ્રમાણે ધાણા હદ્ય અર્થાત્ હૃદયને પ્રિય અને હિતકારી છે. આથી જ શુભ પ્રસંગોએ શુકન દ્રવ્ય તરીકે ‘ગોળધાણા’ અચૂક ખવડાવવામાં આવે છે. તો વળી ભારતીય પરિવારોની...

તાજેતરમાં થયેલો એક અભ્યાસ કહે છે કે, હાથ વડે જમવાથી ભોજન વધુ સ્વાદિષ્ટ લાગે છે. અલબત્ત, ભોજન સ્વાદિષ્ટ લાગવાને કારણે જરૂરત કરતાં વધુ જમાય જાય છે એ એક જોખમ...

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને (ડબ્લુએચઓ - ‘હૂ’) મેલેરિયાની સારવારમાં વપરાતી દવા હાઇડ્રોક્સીક્લોરોક્વીન (એસચીક્યુ) વડે કોરોનાના દર્દીઓની સારવાર કરવાની ટ્રાયલ...

કોરોના વાઇરસના મામલે વધુ એક ચિંતાજનક સમાચાર આવ્યા છે. નિષ્ણાતોના મતે આ વાઇરસ મગજ પર પણ ખરાબ અસર કરી શકે છે. એટલું જ નહીં, કોરોના અસાધ્ય બીમારીઓનું કારણ...



to the free, weekly Gujarat Samachar email newsletter