
સાઇકોલોજીના ડોક્ટર જોએલ ક્રેમર અનુસાર, ૩૦ વર્ષની વયે યાદશક્તિ, નિર્ણય કે તર્કશક્તિ જેવા મલ્ટિટાસ્કિંગ કરવાની ક્ષમતા સૌથી વધુ હોય છે. આથી પોતાના મગજને તેજ...
તમે કદાચ જાણતા હશો કે સાપ કે વીંછી જેવાં સરિસૃપ વર્ગના પ્રાણીઓ પોતાના બચ્ચાંનો કોળિયો કરી જાય છે. તમને કદાચ નવાઈ લાગશે કે આપણું મગજ પણ આવું જ કરે છે જ્યારે તેને પૂરતી ઊંઘ મળતી ના હોય. ઊંઘ ન મળતી હોય તેવાં ઊંદરો પર અભ્યાસમાં વિજ્ઞાનીઓને લાંબા...
મિત્રતા વૃદ્ધાવસ્થામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અમેરિકાની મિશિગન યુનિવર્સિટી દ્વારા વૃદ્ધત્વ પર કરાયેલા એક સરવેમાં આ હકીકત પ્રકાશમાં આવી છે. એવું જાણવા મળ્યું છે કે, 50 વર્ષ અને તેથી વધુ ઉંમરના મોટાભાગના લોકોને ઓછામાં ઓછો એક નજીકનો મિત્ર...
સાઇકોલોજીના ડોક્ટર જોએલ ક્રેમર અનુસાર, ૩૦ વર્ષની વયે યાદશક્તિ, નિર્ણય કે તર્કશક્તિ જેવા મલ્ટિટાસ્કિંગ કરવાની ક્ષમતા સૌથી વધુ હોય છે. આથી પોતાના મગજને તેજ...
ઓક્સફર્ડ યુનિવર્સિટીના ટેકા સાથે કોરોના વાઈરસ વેક્સીનનું સંશોધન કરી રહેલી ટીમના વડા પ્રોફેસર સારાહ ગિલ્બર્ટે દાવો કર્યો છે કે આ રસી લાંબો સમય લોકોને સુરક્ષા...
ગુલાબનું ફુલ તેની સુગંધ અને સુંદરતાને માટે તો જગજાણીતું છે જ, પરંતુ તેમાં ઔષધીય ગુણો પણ સમાયેલા છે એવું કોઇ કહે તો? હા, ગુલાબમાં સુગંધ અને સુંદરતા ઉપરાંત...
શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો... આ સપ્તાહે જાણો ખરજવું - ખસની સમસ્યા વિશે.
ઘણા લોકો પોતાના આહારમાં સૂકામેવો લેતા હોય છે. બદામ પણ એ આહારમાં એક છે. બદામમાં કેટલાય પોષક દ્રવ્યો છે. એન્ટિ ઓક્સિડન્ટ અને અન્ટિ ઇન્ફલેમેટ્રી ગુણોને કારણે...
વિજ્ઞાનીઓએ ચેતવણી ઉચ્ચારી છે કે, ટાલ વાળા લોકોને કોરોના વાઇરસનો ચેપ લાગવાનું જોખમ વધુ છે અને તેમનું મોત પણ કોરોનાથી થવાની શક્યતા ઊંચી છે. વિજ્ઞાનીઓએ જણાવ્યું...
કોરોનાની દવા કોરોનિલ બનાવીને બજારમાં મૂક્યા પછી સરકારે આ દવા પર પ્રતિબંધ મૂકતાં યોગગુરુ બાબા રામદેવ કંપની પતંજલિ આયુર્વેદે હવે ફેરવી તોળ્યું છે. આ દવાને...
દરરોજ દાળ ખાવાથી કેન્સર જેવી બીમારીથી બચી શકાય છે. આ ઉપરાંત ડાયાબિટીસ, હૃદયરોગ અને મેદસ્વિતા જેવી સમસ્યામાં પણ દાળથી ફાયદો થાય છે. તાજેતરમાં કરાયેલા સંશોધનના...
એક સ્ટડી અનુસાર પરિવારનો વિખવાદ કે ખટરાગ લાંબે ગાળે વ્યક્તિના આરોગ્ય માટે અત્યંત જોખમી પુરવાર થાય છે. યુનિવર્સિટી ઓફ ટેક્સાસ સાઉથવેસ્ટર્ન મેડિકલ સેન્ટરના...
સડન કાર્ડિયાક અરેસ્ટની સ્થિતી કોઇ પણ વ્યકતિ માટે જીવલેણ સાબિત થઇ શકે છે કારણ કે તેમાં હૃદય અચાનક જ કામ કરવાનું બંધ કરી દે છે. હાર્ટ ડિસીઝથી થતાં મૃત્યુમાં...