
વર્તમાન સમયે દિવસેને દિવસે લોકોમાં માનસિક તણાવ વધતો જાય છે. ભાગદોડભરી જિંદગી અને સામાજિક જીવનના કારણે સ્ટ્રેસમાં વધારો થાય છે જેની સીધી જ અસર માનસિક સ્વાસ્થ્ય...
તમે કદાચ જાણતા હશો કે સાપ કે વીંછી જેવાં સરિસૃપ વર્ગના પ્રાણીઓ પોતાના બચ્ચાંનો કોળિયો કરી જાય છે. તમને કદાચ નવાઈ લાગશે કે આપણું મગજ પણ આવું જ કરે છે જ્યારે તેને પૂરતી ઊંઘ મળતી ના હોય. ઊંઘ ન મળતી હોય તેવાં ઊંદરો પર અભ્યાસમાં વિજ્ઞાનીઓને લાંબા...
મિત્રતા વૃદ્ધાવસ્થામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અમેરિકાની મિશિગન યુનિવર્સિટી દ્વારા વૃદ્ધત્વ પર કરાયેલા એક સરવેમાં આ હકીકત પ્રકાશમાં આવી છે. એવું જાણવા મળ્યું છે કે, 50 વર્ષ અને તેથી વધુ ઉંમરના મોટાભાગના લોકોને ઓછામાં ઓછો એક નજીકનો મિત્ર...
વર્તમાન સમયે દિવસેને દિવસે લોકોમાં માનસિક તણાવ વધતો જાય છે. ભાગદોડભરી જિંદગી અને સામાજિક જીવનના કારણે સ્ટ્રેસમાં વધારો થાય છે જેની સીધી જ અસર માનસિક સ્વાસ્થ્ય...
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ)એ બેબી ફૂડ પ્રોડક્ટ્સમાં વધારાની સુગર પર પ્રતિબંધ મૂકવા હાકલ કરી છે. સંગઠને ચેતવણી ઉચ્ચારી છે કે બેબી ફૂડ પ્રોડક્ટ્સ...
અનિદ્રા - ઊંઘ ન આવવાની સમસ્યાના ઘરગથ્થુ ઉપચારો
ચોમાસામાં ભરપૂર ખવાતી દેશી - વિદેશી મકાઈ ખૂબ પૌષ્ટિક છે. તેમાં ફોસ્ફરસ, મેગેંનિઝ, કોપર, ઝિંક, આયર્ન અને સિલેનિયમ સારા પ્રમાણમાં છે. તેમાં થોડા પ્રમાણમાં...
સુપરફૂડ્સ એટલે શરીર માટે લાભકારક એવા ખાદ્ય પદાર્થો જે પોષક દ્રવ્યો કે ફાયટોકેમિકલ તત્વોથી ભરપૂર હોય, જે ચોક્કસ પ્રકારના આરોગ્યપ્રદ લાભો ધરાવતો હોય, જેની...
સામાન્યપણે વિશ્વમાં લોકો આઠ પ્રકારના બ્લડ ગ્રૂપમાં વહેંચાયેલા હોય છે. જોકે, કોર્નવોલના પેન્ઝાન્સનાં બાવન વર્ષનાં રક્તદાતા સ્યૂ ઓલ્ડ્સ અતિ વિશિષ્ટD - (D...
એક સંશોધન અનુસાર પાછલી જિંદગીમાં હીઅરિંગ એઈડ (શ્રવણયંત્ર)નો ઉપયોગ મગજને વૃદ્ધ થવાનું મંદ બનાવે અને ડિમેન્શિયા-સ્મૃતિભ્રંશ સામે રક્ષણ આપે છે. સંશોધનના તારણો...
સંચળ પણ એક પ્રકારનું સોલ્ટ જ છે, પરંતુ એ સોલ્ટ કરતાં ઓછી તકલીફ આપે છે અને એના ખાસ રાસાયણિક બંધારણને કારણે નમક જેવી હાનિથી બચી શકાય છે. સંચળ અને સફેદ મીઠા...
શરીરમાં દાહ-બળતરા હોય તો કેટલાક ઘરગથ્થુ ઉપચારો...
મનુષ્યના શરીરમાં ૬૦થી ૬૫ ટકા પાણી હોય છે. તમારે ૨૪ કલાકમાં ૧૦થી ૧૨ ગ્લાસ એટલે કે અઢીથી ત્રણ લિટર પાણી પીવું જોઈએ જ. હા વધારે પીઓ તો ચોક્કસ નુકસાન થાય....