
ડુંગળી વાત, પિત્ત અને કફ એ ત્રણેય વિકારો પર ગુણકારી છે. તેના સેવનથી વાત પ્રકોપ શમે છે. પિત્ત બહાર નીકળી જવાથી ઓછું થાય છે અને કફનો નાશ થાય છે. ડુંગળીનું...
આજના સમયમાં વિટામિન B12ની ઊણપની સમસ્યા સામાન્ય બની રહી છે. ખાસ કરી શાકાહારી લોકોમાં તેની ઊણપ વધુ જોવા મળી રહી છે. તેની ઊણપને કારણે વ્યક્તિ કમજોર થઈ જાય છે અને વધારે કામ કર્યા વિના પણ થાક અનુભવે છે. આ બધા સિવાય વિટામિન B12ની ઊણપને કારણે ચક્કર...
સારા માનસિક-શારીરિક આરોગ્ય ઉપરાંત શરીરના આરામ, તેની મજબુતી અને ઊર્જા માટે પૂરતી ઊંઘ અત્યંત જરૂરી છે. જોકે, એક કરતાં વધુ અભ્યાસોના તારણ એવું કહે છે કે આજની ભાગદોડભરી જિંદગીમાં લોકોને પુરતી ઊંઘ મળી રહી નથી. બહુમતી વર્ગને 6 કલાકની સળંગ ઊંઘ મળતી...
ડુંગળી વાત, પિત્ત અને કફ એ ત્રણેય વિકારો પર ગુણકારી છે. તેના સેવનથી વાત પ્રકોપ શમે છે. પિત્ત બહાર નીકળી જવાથી ઓછું થાય છે અને કફનો નાશ થાય છે. ડુંગળીનું...
વસઈમાં રહેતી ૪૨ વર્ષીય ગુજરાતી મહિલા અમિતા રાજાણી ૪ વર્ષ પૂર્વે મહત્તમ ૩૦૦ કિલો વજન સાથે એશિયામાં સૌથી વધુ વજન ધરાવતી મહિલા હતી. જેની પર લેપ્રોઓબેસો સેન્ટરના...
ક્રુડ ઓઇલનો ઉપયોગ વાહનો તથા વિમાનમાં ઇંધણ તરીકે થાય તે તો સહુ કોઇ જાણે છે, પરંતુ આ ક્રુડ ઓઇલ સાંધા તથા કમરનાં દુખાવાનો રામબાણ ઇલાજ છે તે જાણીને તમને અચૂક...
વિશ્વમાં પ્રથમ વખત અમેરિકાની યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડ મેડિકલ સેન્ટરમાં ડ્રોનના માધ્યમથી સફળતાપૂર્વક કિડનીની ડિલિવરી કરાઇ છે. અંતર માત્ર પાંચ જ કિલોમીટરનું...
લંડન શહેરનાં ૫૫ વર્ષીય જેકી ફિલ્ડ દુનિયાનાં પહેલા એવા દર્દી બન્યા છે, જેમના પગના નીચેના હિસ્સામાંથી બ્લડ ક્લોટને વર્ટેક્સ થ્રોમ્બેક્ટોમી કેથેટર ડિવાઇસની...
લંડનના ડોક્ટરોએ ગર્ભાશયમાં જ ભ્રૂણની સર્જરી કરીને જોડકી બાળકીઓનું જીવન બચાવ્યું છે. બાળકીઓ ટ્વીન-ટ્વીન ટ્રાન્સફ્યુઝન સિન્ડ્રોમથી પીડાતી હતી, જેના કારણે...
અમેરિકાના ઉત્તાહ સ્ટેટમાં આવેલી બ્રિઘમ યંગ યુનિવર્સિટીના સંશોધકોએ કરેલા અભ્યાસના તારણ અનુસાર એકલા રહેવા કરતાં જીવનસાથીની સાથે રહેવાથી માનસિક તણાવમાં ખૂબ...
ખજૂર ખાવાથી ઘણા ફાયદા થાય છે. તેમાં આયર્ન ભરપૂર છે. તેમાં વિટામિન અને મિનરલ્સ ઘણાં બધાં આવેલાં છે. તેને રેગ્યુલર ખાવાથી કોલેસ્ટરોલ પણ ઓછું થાય છે. આ ઉપરાંત, તેનાથી...
લાંબું આયુષ્ય ભોગવવા માગતી વ્યક્તિએ પોતે ખુશ રહેવાની સાથે સાથે જીવનસાથીને પણ ખુશ રાખવાની જરૂરી છે. એક સ્ટડીમાં આ બાબત જાણવા મળી છે. ‘સાઇકોલોજિકલ સાયન્સ...
વરિયાળી મુખવાસ તરીકે ભારતીય પરિવારોમાં ખૂબ વપરાય છે. એનું કારણ એ છે કે, એ પાચનક્રિયામાં મદદરૂપ થવાની સાથે મોઢામાંથી આવતી વાસ કે શરીરની દુર્ગંધ પણ ઓછી કરે...