
શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો...
ચાવી ક્યાં રાખી? આજે કયો વાર છે? આવી મૂંઝવણ ક્યારેક થાય તો ઠીક છે, પરંતુ કોઇને આવી સામાન્ય વાતો પણ યાદ રાખવામાં દરરોજ મુશ્કેલી થાય, સમય-સ્થળનો અંદાજ ન થાય તો તે અલ્ઝાઈમરની શરૂઆત હોય શકે છે. આ મગજને ધીરે ધીરે બગડતી બીમારી છે. યાદશક્તિ, વિચારવાની...
ફિટ રહેવા માટે દરરોજ 10 હજાર પગલાં ચાલવાની સામાન્ય માન્યતા છે. જોકે હવે એક નવા વૈશ્વિક અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે આટલી બધી મહેનત કરવાની જરૂર નથી.

શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો...

દરરોજ રાત્રે એક ગ્લાસ શરાબ કે એક બિયર પીવાથી તમને કેન્સર થવાનું જોખમ પાંચ ટકા વધી જાય છે. જાપાનમાં ૧.૨ લાખ વધુ લોકો પર થયેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે...

વીતેલા પખવાડિયે આપણે વાત કરતાં હતાં કે જ્યારે પણ પથરીની સમસ્યા સર્જાય ત્યારે કઇ કઇ બાબતની તપાસ કરાવવી જરૂરી બની જતી હોય છે.

કામના બોજા હેઠળ તણાઈને જીવન જીવવાથી જીવન અકાળે ટુંકાઈ જાય છે.યુનિવર્સિટી કોલેજ લંડનના એક અભ્યાસ મુજબ મહિનામાં એક વખત થીએટર, આર્ટ ગેલેરી, કોન્સર્ટ્સ અથવા...

શિયાળાની ઋતુમાં ઘણા લોકોને હાથ - પગ ઠંડા પડી જાય છે અને ઝણઝણાટી તથા પીડા અનુભવવા સાથે ભૂરા, સફેદ અને લાલ પણ પડી જાય છે. આ સ્થિતિ રેનોડ્સ ફીનોમિનન (Raynaud’s...

શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો...

જે ઉંમરલાયક વ્યક્તિઓએ જિંદગીમાં કોઈ પણ જાતની કસરત કે શ્રમ કર્યો નથી, આખો દિવસ બેસી રહ્યા છે કે સૂઈ જ રહ્યા છે તેમના હાડકાં નબળા પડી જવાનું સૌથી વધુ જોખમ...

ડયુક યુનિવર્સિટી હોસ્પિટલ અમેરિકાની એવી પ્રથમ હોસ્પિટલ બની છે જેણે મૃત જાહેર કરાયેલા હાર્ટનું ટ્રાન્સપ્લાન્ટ કર્યું હોય. ડોક્ટરોએ મૃત જાહેર કરાયેલા હૃદયમાં...
એક અભ્યાસના તારણ અનુસાર બ્રિટનમાં વસતી મહિલાઓથી લગભગ અડધોઅડધ જ્યાં સુધી ૩૦ વર્ષની ઉંમર ન થાય ત્યાં સુધી પરિવાર માંડતી નથી અને ત્યાં સુધી મોટાભાગની મહિલાઓ નિઃસંતાન રહે છે.

અસ્થમા અથવા દમ ફેફસાં સંબંધિત સામાન્ય પરિસ્થિતિ છે જેનાથી શ્વાસ લેવામાં મુશ્કેલી થાય, ઉધરસ તેમજ છાતીમાં ભારેપણાનો અનુભવ થાય છે. ધૂમ્રપાનની આદતથી આ પરિસ્થિતિ...