હેલ્થ ટિપ્સઃ મિત્રતાઃ દવાનું કામ કરે છે, મનને મજબૂત બનાવે છે

મિત્રતા વૃદ્ધાવસ્થામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અમેરિકાની મિશિગન યુનિવર્સિટી દ્વારા વૃદ્ધત્વ પર કરાયેલા એક સરવેમાં આ હકીકત પ્રકાશમાં આવી છે. એવું જાણવા મળ્યું છે કે, 50 વર્ષ અને તેથી વધુ ઉંમરના મોટાભાગના લોકોને ઓછામાં ઓછો એક નજીકનો મિત્ર...

તમારાં રસોડાંને બનાવો તમારું ‘હોમ કિલિનિક’...

ભારતીય ઔષધ પરંપરામાં આગવું સ્થાન ધરાવતું આયુર્વેદ કહે છે, ‘જમવાનું તમારા માટે દવા બને તો કોઈ દવા લેવાની જરૂર ન પડે.’ આપણા ઘરમાં, રસોડામાં, વાવેતરમાં એવી અનેક ઔષધિઓ છે જે રોગ થતાં પહેલાં અને પછી બંને સમયે કામ આવે છે. રસોડામાં સરળતાથી મળતી ઔષધિઓ,...

શારીરિક સ્વાસ્થ્યની સાથે માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પણ એટલું જ જરૂરી છે. જો તમે માનસિક સ્વસ્થ નહીં હોવ તો તેની નકારાત્મક અસર શરીર પર પડે છે, માટે...

યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડના સંશોધકોના જણાવ્યા મુજબ હૃદયરોગના જોખમી પરિબળો ધરાવતા 40થી 75 વયજૂથના લોકોને સ્ટેટિન્સ ગ્રૂપની દવાઓ લેવી ફાયદાકારક છે. 

પેટની સમસ્યાનું મુખ્ય કારણ ખાન-પાનની ખોટી આદતો છે. જેમ કે, લાંબો સમય સતત એક જગ્યાએ બેસી રહેવું, મેંદાનું વધારે પડતું સેવન, ગળ્યા ખાદ્ય પદાર્થોનું સેવન...

મારા ઘરને હંમેશા સ્વચ્છ અને સુઘડ રાખો. તેમાં સકારાત્મક ઊર્જા હોય છે. જ્યારે અસ્તવ્યસ્ત અને ઘરને ગંદુ રાખવાથી માનસિક સ્વાસ્થ્ય પર અસર પડે છે. તેનાથી સ્ટ્રેસ...

આંતરડાં દ્વારા થતી કામગીરીની આખા શરીર પર ઊંડી અસર થાય છે. સુગર અને સ્થૂળતાને કાબૂમાં લેતા ઈન્સ્યુલિન સહિત અનેક મહત્ત્વના હોર્મોન આપણા આંતરડાંમાં જ બને...

આપણામાં કહેવાય છે કે ‘જે પોષતું તે મારતું એવો દીસે ક્રમ કુદરતી’. આપણા શરીર માટે વિટામીન્સ અને તેમાં પણ B ગ્રૂપના વિટામીન્સ આવશ્યક ગણાય છે પરંતુ, વધુ પ્રમાણમાં...

સરગવો ખૂબ જ ગુણકારી હોય છે. સરગવાનો ઉપયોગ અલગ અલગ રીતે કરાય છે. મોટાભાગે રસોઈમાં સરગવાનો ઉપયોગ થતો હોય છે, પરંતુ સરગવો એટલા બધા પોષક તત્ત્વોથી ભરપૂર છે...

શું તમને મનપસંદ ભોજનની લિજ્જતદાર ખુશ્બુ કે રસોડામાં મૂકેલું ભોજન ખરાબ થઇ ગયું હોય તો તેની બદબૂ નથી અનુભવતા? તો જરા સાબદા થઇ જજો. તાજેતરના અભ્યાસમાં જાણવા...

આપણા દાદીમા બાળપણમાં શરદી, ઉધરસ કે નાની બીમારી થઈ હોય ત્યારે મીઠાંના પાણીનાં કોગળા કરાવતા હતા અને થોડા દિવસમાં તકલીફ દૂર થઈ જતી હતી. હવે વિજ્ઞાનીઓેએ સદીઓ...

ઉધરસના બે પ્રકાર હોય છે - કેટલાક લોકોને કફ સાથે ઉધરસ થાય છે તો કેટલાક લોકોને સૂકી ઉધરસ. વાતાવરણમાં ફેરફારના કારણે જો સૂકી ઉધરસ થઈ જાય તો તે રાત્રે વધારે...



to the free, weekly Gujarat Samachar email newsletter