- 03 May 2025

આજના સમયમાં વિટામિન B12ની ઊણપની સમસ્યા સામાન્ય બની રહી છે. ખાસ કરી શાકાહારી લોકોમાં તેની ઊણપ વધુ જોવા મળી રહી છે. તેની ઊણપને કારણે વ્યક્તિ કમજોર થઈ જાય...
ભારતીય આરોગ્ય ક્ષેત્ર માટે ગૌરવભરી ક્ષણ છે. બ્રાન્ડ ફાઈનાન્સ 2026 દ્વારા તૈયાર થયેલી વિશ્વની શ્રેષ્ઠ હોસ્પિટલોની યાદી ‘ગ્લોબલ ટોપ 250 હોસ્પિટલ રેન્કિંગ’માં દિલ્હીની ઓલ ઇંડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સીસ (‘એઇમ્સ’ - AIIMS)એ છઠ્ઠું સ્થાન મેળવ્યું...
IDA મોઢાંની સારી સ્વચ્છતા માટે નીચેની ભલામણો કરે છે: તમારા દાંતને ફ્લોરાઈડ ટૂથપેસ્ટથી દિવસમાં બે વખત બ્રશ કરો. ત્રણ-ચાર મહિને ટૂથબ્રશ બદલો, રૂછા બગડે તો વહેલું બદલી નાંખો. જીર્ણ થયેલું બ્રશ દાંતને સરખાં સાફ નહીં કરે. વચ્ચેના દાંતને દરરોજ ફ્લોસ...

આજના સમયમાં વિટામિન B12ની ઊણપની સમસ્યા સામાન્ય બની રહી છે. ખાસ કરી શાકાહારી લોકોમાં તેની ઊણપ વધુ જોવા મળી રહી છે. તેની ઊણપને કારણે વ્યક્તિ કમજોર થઈ જાય...

સારા માનસિક-શારીરિક આરોગ્ય ઉપરાંત શરીરના આરામ, તેની મજબુતી અને ઊર્જા માટે પૂરતી ઊંઘ અત્યંત જરૂરી છે. જોકે, એક કરતાં વધુ અભ્યાસોના તારણ એવું કહે છે કે આજની...

શું તમે પણ ચ્યૂઇંગમ ચાવવાના શોખીન છો, તો આ સમાચાર તમારા માટે જ છે. વૈજ્ઞાનિકોએ એક અભ્યાસના આધારે ચોંકાવનારું તારણ આપ્યું છે કે ચ્યૂઈંગમ ચાવવાથી આપણા મોંઢામાં...

શરીરને ચુસ્ત-દુરસ્ત રાખવા માટે લોકો દરરોજ કસરત કરે છે પરંતુ ‘વીકએન્ડ વોરિયર્સ’ને પણ તેટલો જ ફાયદો મળી શકે છે જેટલો રોજ કસરતવાળો લોકોને મળે છે. વીકએન્ડ...

ડેન્ટિસ્ટનું કામ માત્ર દાંતોની સારવાર કરવાનું જ હોવાની સામાન્ય માન્યતા છે. પરંતુ હકીકત એ છે કે ડેન્ટિસ્ટ જરૂરી ચેકઅપ બાદ માત્ર મોં જ નહીં, પરંતુ અન્ય બીમારીઓ...

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબલ્યુએચઓ)ના અનુસાર એકલવાયાપણું દુનિયાભરમાં મહામારીની જેમ વધી રહ્યું છે. કોરોના પછી સ્થિતિ વધુ કપરી બની છે. ‘ઓસ્ટ્રેલિયન ઓર્ગેનાઈઝેશન...

દરેક વ્યક્તિનું શરીર 20 વર્ષની ઉંમર બાદ દરેક દસકા સાથે વિવિધ પરિવર્તનોમાંથી પસાર થાય છે. જેમ-જેમ ઉમર વધે છે, તેમ તેમ તેની અસર ત્વચા, આરોગ્ય અને ક્ષમતા...

આજકાલ લોકો અને ખાસ કરીને વિદ્યાર્થીઓમાં એનર્જી ડ્રિન્ક્સ પીવાનો વાવર છે. આ ડ્રિન્ક્સના સેવનથી એનર્જી કે તાકાત મળે છે કે કેમ તે અલગ ચર્ચાનો વિષય છે પરંતુ,...

કેટલીક વખત બાળકો રડે છે ત્યારે પેરેન્ટસ તેમને શાંત કરવા માટે મોબાઇલ અથવા તો ટેબ્લેટ પકડાવી દે છે. આના કારણે બાળકો શાંત તો તરત થઇ જાય છે પરંતુ ભવિષ્યમાં...

ફેબ્રુઆરીથી એપ્રિલ સુધીના ત્રણ મહિના એલર્જીની સીઝન કહેવાય છે. સામાન્યપણે જ્યારે આપણી રોગપ્રતિકારક શક્તિ કેટલાક બિનહાનિકારક પદાર્થોને ખતરો સમજીને પ્રતિક્રિયા...