ઉંમરના એક પડાવ પછી સારી ઊંઘ માટે આ 5 રીત અપનાવો

સારા માનસિક-શારીરિક આરોગ્ય ઉપરાંત શરીરના આરામ, તેની મજબુતી અને ઊર્જા માટે પૂરતી ઊંઘ અત્યંત જરૂરી છે. જોકે, એક કરતાં વધુ અભ્યાસોના તારણ એવું કહે છે કે આજની ભાગદોડભરી જિંદગીમાં લોકોને પુરતી ઊંઘ મળી રહી નથી. બહુમતી વર્ગને 6 કલાકની સળંગ ઊંઘ મળતી...

ચ્યૂઇંગમ ચાવનારા પેટમાં માઈક્રોપ્લાસ્ટિક પધરાવે છે!

શું તમે પણ ચ્યૂઇંગમ ચાવવાના શોખીન છો, તો આ સમાચાર તમારા માટે જ છે. વૈજ્ઞાનિકોએ એક અભ્યાસના આધારે ચોંકાવનારું તારણ આપ્યું છે કે ચ્યૂઈંગમ ચાવવાથી આપણા મોંઢામાં ખુબ જ નાના પ્લાસ્ટિકના કણ અથવા માઈક્રોપ્લાસ્ટિક જાય છે. તે ચ્યૂઇંગમના ગમમાંથી નીકળીને...

દહીંનું સેવન આરોગ્ય માટે ખૂબ હિતકર છે. તેમાં કેલ્શિયમ, પ્રોટીન અને વિટામિન્સ દહીંમાં વિપુલ પ્રમાણમાં જોવા મળે છે, ઉપરાંત તેમાં લેક્ટોઝ, આયર્ન અને ફોસ્ફરસ...

તમે શરીરને કોઇ પણ પ્રકારનો પરિશ્રમ કરાવ્યા વગર ઊંઘમાં પણ વજન ઘટાડી શકો છો એવું કોઇ તમને કહે તો માન્યામાં આવે ખરું? સહુ કોઇ જવાબમાં નનૈયો જ ભણવાના, પરંતુ...

એક સમયે વૃદ્ધોનો રોગ ગણાતો પાર્કિન્સન્સ યુવા પેઢીને પણ પ્રભાવિત કરી રહ્યો છે. પશ્ચિમી દેશોમાં આ રોગનું જોખમ 60 વર્ષની ઉંમર પછી વધી જાય છે તો ભારતમાં જોખમ...

આપણે જે ખોરાક લઈએ તેનું પાચન થયાં પછી વધેલા કે બિનઉપયોગી તત્વોનો નિકાલ મળ દ્વારા થાય છે. યોગ્ય રીતે મળવિસર્જન ન થાય ત્યારે કબજિયાત થઈ હોવાનું કહેવાય છે....

છાતીમાં બળતરાની ફરિયાદ હોય ત્યારે લાખો લોકો દ્વારા લેવાતી દવાઓ ફાયદાના બદલે નુકસાન પણ કરી શકે છે. આવી દવાઓ પીડાકારી માઈગ્રેન અને બ્રેઈન એટેક્સનું જોખમ...

આપણે આજકાલ યુવાનોના હાર્ટએટેકથી મૃત્યુના સમાચાર અવારનવાર સાંભળતા રહીએ છીએ. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના એક તારણ અનુસાર, ભારતમાં થતા કુલ મૃત્યુમાંથી 27 ટકા...

લીંબુ માત્ર ભોજનનો સ્વાદ વધારવા માટે નથી પણ તે સ્વાસ્થ્યનો ખજાનો પણ છે. લીંબુના સેવનથી શરીરને કુદરતી રીતે પોષણ મળે છે. તમે દરરોજ તમારા આહારમાં લીંબુનો...

સ્પર્શ મન અને શરીર બન્ને માટે ફાયદાકારક છે. ખાસ કરીને માથા પર હાથ મૂકીને આશીર્વાદ આપવાનું સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક છે. જર્મનીની યુનિવર્સિટી હોસ્પિટલ...

શરીરમાં પ્રવાહીનું પ્રમાણ જળવાઈ રહે તે માટે પાણી પીવું આવશ્યક છે. પરંતુ, એક સંશોધન અનુસાર છ માંથી એક બ્રિટિશર દિવસો સુધી પાણી પીતા નથી અને મોટા ભાગના જરૂરી...

આપણા શરીરમાં હૃદયનું વિશેષ સ્થાન છે. હૃદય એ અંગ છે, જેનાથી શરીરમાં રક્ત પ્રવાહિત થાય છે. તેમાં થોડી પણ ઉણપ કે અવરોધ શરીર અને જીવન માટે જોખમી બની શકે છે....



to the free, weekly Gujarat Samachar email newsletter