
બ્લડ પ્રેશરમાં સતત વધારોઘટાડો શ્વેત લોકોમાં વિચારવાની નબળી પ્રક્રિયા સાથે સંકળાયેલો હોવાનું અગાઉના અભ્યાસોમાં જણાવાયું હતું પરંતુ, નવા અભ્યાસ અનુસાર તેનાથી...
ભારતીય આરોગ્ય ક્ષેત્ર માટે ગૌરવભરી ક્ષણ છે. બ્રાન્ડ ફાઈનાન્સ 2026 દ્વારા તૈયાર થયેલી વિશ્વની શ્રેષ્ઠ હોસ્પિટલોની યાદી ‘ગ્લોબલ ટોપ 250 હોસ્પિટલ રેન્કિંગ’માં દિલ્હીની ઓલ ઇંડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સીસ (‘એઇમ્સ’ - AIIMS)એ છઠ્ઠું સ્થાન મેળવ્યું...
IDA મોઢાંની સારી સ્વચ્છતા માટે નીચેની ભલામણો કરે છે: તમારા દાંતને ફ્લોરાઈડ ટૂથપેસ્ટથી દિવસમાં બે વખત બ્રશ કરો. ત્રણ-ચાર મહિને ટૂથબ્રશ બદલો, રૂછા બગડે તો વહેલું બદલી નાંખો. જીર્ણ થયેલું બ્રશ દાંતને સરખાં સાફ નહીં કરે. વચ્ચેના દાંતને દરરોજ ફ્લોસ...

બ્લડ પ્રેશરમાં સતત વધારોઘટાડો શ્વેત લોકોમાં વિચારવાની નબળી પ્રક્રિયા સાથે સંકળાયેલો હોવાનું અગાઉના અભ્યાસોમાં જણાવાયું હતું પરંતુ, નવા અભ્યાસ અનુસાર તેનાથી...

વોકિંગને સૌથી સારી એક્સરસાઈઝ માનવામાં આવે છે, જે દરેક ઉંમરના લોકો માટે સરળ છે. પરંતુ શું તમે જાણો છો કે ચાલવાના પણ અલગ-અલગ પ્રકાર છે? જેમાંથી પ્રત્યેક...

છેવટે કેન્સરને હરાવવાનો સમય આવી ગયો છે. રશિયાએ દાવો કર્યો છે કે તેણે કેન્સર નાબૂદ કરવા માટે દુનિયાની પહેલી વેક્સિન બનાવી લીધી છે. તેને રશિયામાં આવતા વર્ષથી...

સારાં આરોગ્ય માટે પાણી જરૂરી છે. શરીરના 50થી 60 ટકા હિસ્સામાં પાણી હોય છે અને તે પ્રમાણને જાળવવું મહત્ત્વનું છે. આમ તો, તમારે દિવસમાં કેટલું પાણી પીવું...

આપણે સહુ જાણીએ છીએ કે માનવશરીર કલાકો સુધી એક જ સ્થિતિમાં રહેવા માટે બન્યું નથી, પરંતુ કમ્પ્યુટર, ફોન કે બીજા ગેઝેટ્સના ઉપયોગ દરમિયાન આપણે કલાકો એક જ સ્થિતિમાં...

વર્તમાન યુગ મોબાઈલ અને સ્માર્ટ સેલફોન્સનો છે જેના વિના માનવીનું જીવન લગભગ અટકી જ જાય છે. વિશ્વમાં માનવીઓ વચ્ચે નહિ પરંતુ, સેલફોન્સનો સંપર્ક અગણિત રીતે...

માત્ર 20 મિલી બ્લડ સેમ્પલથી કેન્સરનું આગોતરું નિદાન?! હા... માત્ર 20 એમએલ લોહીથી જુદા જુદા આઠ જાતના કેન્સરના ખતરાનું આગોતરું નિદાન કરતો ટેસ્ટ હવે ભારતમાં...

વિશ્વભરમાં લાખો લોકો ડાયાબિટીસથી પીડાય છે અને નિદાન ન થયું હોય તેવા લોકોની સંખ્યા પણ લાખોમાં થવા જાય છે. આમ જોઈએ તો ડાયાબિટીસ કોઈ રોગ નથી પરંતુ, જીવનશૈલીનું...

સંતુલન જાળવવું એવી પ્રક્રિયા છે જેની આપણે ખાસ દરકાર કરતા નથી. આપણે જીવનનાં 50 કે 60ના દાયકામાં આવીએ ત્યારે કદાચ જાણ થાય કે શરીરની સમતુલા બરાબર જળવાતી નથી....