
ઉધરસના બે પ્રકાર હોય છે - કેટલાક લોકોને કફ સાથે ઉધરસ થાય છે તો કેટલાક લોકોને સૂકી ઉધરસ. વાતાવરણમાં ફેરફારના કારણે જો સૂકી ઉધરસ થઈ જાય તો તે રાત્રે વધારે...
મિત્રતા વૃદ્ધાવસ્થામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અમેરિકાની મિશિગન યુનિવર્સિટી દ્વારા વૃદ્ધત્વ પર કરાયેલા એક સરવેમાં આ હકીકત પ્રકાશમાં આવી છે. એવું જાણવા મળ્યું છે કે, 50 વર્ષ અને તેથી વધુ ઉંમરના મોટાભાગના લોકોને ઓછામાં ઓછો એક નજીકનો મિત્ર...
ભારતીય ઔષધ પરંપરામાં આગવું સ્થાન ધરાવતું આયુર્વેદ કહે છે, ‘જમવાનું તમારા માટે દવા બને તો કોઈ દવા લેવાની જરૂર ન પડે.’ આપણા ઘરમાં, રસોડામાં, વાવેતરમાં એવી અનેક ઔષધિઓ છે જે રોગ થતાં પહેલાં અને પછી બંને સમયે કામ આવે છે. રસોડામાં સરળતાથી મળતી ઔષધિઓ,...
ઉધરસના બે પ્રકાર હોય છે - કેટલાક લોકોને કફ સાથે ઉધરસ થાય છે તો કેટલાક લોકોને સૂકી ઉધરસ. વાતાવરણમાં ફેરફારના કારણે જો સૂકી ઉધરસ થઈ જાય તો તે રાત્રે વધારે...
સવારે ઊઠ્યા પછી કલાકો સુધી પથારીમાં આળસુની જેમ પડયા રહેવું અને પછી ફરી ઊંઘી જવું એ ડિપ્રેશનની નિશાની હોઈ શકે છે.
શું તમને મનપસંદ ભોજનની લિજ્જતદાર ખુશ્બુ કે રસોડામાં મૂકેલું ભોજન ખરાબ થઇ ગયું હોય તો તેની બદબૂ નથી અનુભવતા? તો જરા સાબદા થઇ જજો. તાજેતરના અભ્યાસમાં જાણવા...
વજન ઘટાડવું અને ઓવરઓલ તંદુરસ્તી સારી રાખવાની સૌથી અસરકારક રીત ચાલવું. નિયમિત ચાલવાથી વજન સંતુલિત થવાની સાથે હૃદયનું તંત્ર પણ સારું રહે છે. મૂડ સારો રહે...
હાઈ બ્લડ પ્રેશર અથવા હાઈપરટેન્શનની ગોળી કે દવાઓ લેવાનો સારો સમય કયો કહેવાય તે માટે મતમતાંતર છે. કેટલાક માને છે કે બીપીની ગોળીઓે લેવા માટે સવારનો સમય યોગ્ય...
ગરમીના દિવસો હોય કે ઠંડીના, શરીરમાં પાણીનું પૂરતું પ્રમાણ જળવાવું જરૂરી છે. ખાસ તો, ઉનાળાની ઋતુમાં જો માથાનો દુખાવો કે પછી ચક્કરનો અનુભવ થતો હોય તો આ સંકેત...
સવારે જાગ્યા પછી બધાને તાજગી સારી લાગે છે, પરંતુ કાયમ આવું થતું નથી. જોકે, નિષ્ણાતો કહે છે કે રૂટિનમાં થોડો જ ફેરફાર કરીને તમે દિવસની સારી શરૂઆત કરી શકો...
તંદુરસ્ત જીવનશૈલી માટે લોકો ઘણા પ્રકારના વર્કઆઉટ ટ્રેન્ડ અપનાવે છે. લોકો ફિટ રહેવા માટે વિવિધ ધોરણો અને પ્રિસ્ક્રિપ્શનોનું પણ પાલન કરે છે. જેમ કે, દિવસમાં...