શું તમે એક્સ-રે, CT સ્કેન, MRI, PET સ્કેન જેવાં પરીક્ષણો વચ્ચેનો તફાવત જાણો છો?

આ તો શરીર છે ભાઈ, ચાલતાં ચાલતાં ગરબડ પણ કરી નાખે છે. આવી ગરબડ શું છે અને ક્યાં છે તેની વિશિષ્ટ તપાસ કરવા માટે ડોક્ટરો અલગ અલગ સ્કેનિંગ કરાવવાની સલાહ આપે છે. સ્કેનિંગ ટેકનોલોજીસમાં એક્સ-રે, સિટી સ્કેન અને MRI, પેટ સ્કેન અને MRA મુખ્ય ગણાય છે....

મગજ પણ જરૂરી પ્રમાણમાં કોલેસ્ટરોલ બનાવી લે છે

ઘણી વખત કામની બાબત પણ બદનામ થતી રહે છે. આવું જ ‘ખરાબ ચરબી કે લિપિડ તરીકે ઓળખાતાં કોલેસ્ટરોલ વિશે પણ કહી શકાય. શરીરમાં ફરતાં લોહીમાં કોલેસ્ટરોલનું પ્રમાણ વધારે હોય તો હૃદય અને મગજ માટે જોખમી ગણાય છે. 

વિશ્વમાં આશરે 537 મિલિયન વયસ્કો ડાયાબિટીસથી પીડાય છે અને તેમાંથી 98 ટકાને ટાઈપ 2 ડાયાબિટીસ હોય છે. આ પ્રકારના ડાયાબિટીસમાં મુખ્ય કારણ ઈન્સ્યુલિન સેન્સિટિવિટી...

વય ભલે વધતી રહે, પણ તન અને મન તંદુરસ્ત રહે તે જરૂરી છે. શરીરને સ્વસ્થ રાખવાના તો આપણે અનેક ઉપાય જાણીએ છીએ, પણ મન - દિમાગને સચેત રાખવા માટે થોડા હટકે પ્રયાસ...

એપિલેપ્સીને સાદી ભાષામાં જેને વાઈ - ખેંચ - ફીટ - આંચકી - સિઝર્સ - મિર્ગી જેવા અનેક નામોથી ઓળખવામાં આવે છે. ઘણા લોકો તેને માનસિક બીમારી સમજે છે, પણ ખરેખર...

યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડના સંશોધકોના જણાવ્યા મુજબ હૃદયરોગના જોખમી પરિબળો ધરાવતા 40થી 75 વયજૂથના લોકોને સ્ટેટિન્સ ગ્રૂપની દવાઓ લેવી ફાયદાકારક છે. સ્ટેટિન્સ...

 ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓને વિવિધ પ્રકારની વસ્તુઓ ખાવાની ઈચ્છા થાય છે, જેને ‘પ્રેગ્નન્સી ક્રેવિંગ’ કહેવાય છે. ખાસ કરીને પહેલા ત્રણ મહિનામાં લગભગ 90 ટકા...

પેટની સમસ્યાનું મુખ્ય કારણ ખાન-પાનની ખોટી આદતો છે. જેમ કે, લાંબો સમય સતત એક જગ્યાએ બેસી રહેવું, મેંદાનું વધારે પડતું સેવન, ગળ્યા ખાદ્ય પદાર્થોનું સેવન...

તમારા ઘરને હંમેશા સ્વચ્છ અને સુઘડ રાખો. તેમાં સકારાત્મક ઊર્જા હોય છે. જ્યારે અસ્તવ્યસ્ત અને ઘરને ગંદુ રાખવાથી માનસિક સ્વાસ્થ્ય પર અસર પડે છે. તેનાથી સ્ટ્રેસ...

આંતરડાં દ્વારા થતી કામગીરીની આખા શરીર પર ઊંડી અસર થાય છે. સુગર અને સ્થૂળતાને કાબૂમાં લેતા ઈન્સ્યુલિન સહિત અનેક મહત્ત્વના હોર્મોન આપણા આંતરડાંમાં જ બને...

શારીરિક સ્વાસ્થ્યની સાથે માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પણ એટલું જ જરૂરી છે. જો તમે માનસિક સ્વસ્થ નહીં હોવ તો તેની નકારાત્મક અસર શરીર પર પડે છે, માટે...

યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડના સંશોધકોના જણાવ્યા મુજબ હૃદયરોગના જોખમી પરિબળો ધરાવતા 40થી 75 વયજૂથના લોકોને સ્ટેટિન્સ ગ્રૂપની દવાઓ લેવી ફાયદાકારક છે. 



to the free, weekly Gujarat Samachar email newsletter