
હાઈ બ્લડ પ્રેશર અથવા હાઈપરટેન્શનની ગોળી કે દવાઓ લેવાનો સારો સમય કયો કહેવાય તે માટે મતમતાંતર છે. કેટલાક માને છે કે બીપીની ગોળીઓે લેવા માટે સવારનો સમય યોગ્ય...
સારા માનસિક-શારીરિક આરોગ્ય ઉપરાંત શરીરના આરામ, તેની મજબુતી અને ઊર્જા માટે પૂરતી ઊંઘ અત્યંત જરૂરી છે. જોકે, એક કરતાં વધુ અભ્યાસોના તારણ એવું કહે છે કે આજની ભાગદોડભરી જિંદગીમાં લોકોને પુરતી ઊંઘ મળી રહી નથી. બહુમતી વર્ગને 6 કલાકની સળંગ ઊંઘ મળતી...
શું તમે પણ ચ્યૂઇંગમ ચાવવાના શોખીન છો, તો આ સમાચાર તમારા માટે જ છે. વૈજ્ઞાનિકોએ એક અભ્યાસના આધારે ચોંકાવનારું તારણ આપ્યું છે કે ચ્યૂઈંગમ ચાવવાથી આપણા મોંઢામાં ખુબ જ નાના પ્લાસ્ટિકના કણ અથવા માઈક્રોપ્લાસ્ટિક જાય છે. તે ચ્યૂઇંગમના ગમમાંથી નીકળીને...
હાઈ બ્લડ પ્રેશર અથવા હાઈપરટેન્શનની ગોળી કે દવાઓ લેવાનો સારો સમય કયો કહેવાય તે માટે મતમતાંતર છે. કેટલાક માને છે કે બીપીની ગોળીઓે લેવા માટે સવારનો સમય યોગ્ય...
ગરમીના દિવસો હોય કે ઠંડીના, શરીરમાં પાણીનું પૂરતું પ્રમાણ જળવાવું જરૂરી છે. ખાસ તો, ઉનાળાની ઋતુમાં જો માથાનો દુખાવો કે પછી ચક્કરનો અનુભવ થતો હોય તો આ સંકેત...
સવારે જાગ્યા પછી બધાને તાજગી સારી લાગે છે, પરંતુ કાયમ આવું થતું નથી. જોકે, નિષ્ણાતો કહે છે કે રૂટિનમાં થોડો જ ફેરફાર કરીને તમે દિવસની સારી શરૂઆત કરી શકો...
તંદુરસ્ત જીવનશૈલી માટે લોકો ઘણા પ્રકારના વર્કઆઉટ ટ્રેન્ડ અપનાવે છે. લોકો ફિટ રહેવા માટે વિવિધ ધોરણો અને પ્રિસ્ક્રિપ્શનોનું પણ પાલન કરે છે. જેમ કે, દિવસમાં...
અમદાવાદના સૌથી શ્રેષ્ઠ ડેન્ટિસ્ટ્સમાં સ્થાન ધરાવતા ડો. મનીષ શાહ સુંદર સ્મિતનું સર્જન કરવામાં નિષ્ણાત છે. 1998માં ગવર્ન્મેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલમાં...
સ્ત્રી હોય કે પુરુષ નાની વયે ટાલ તથા વાળના અન્ય રોગો (એલોપેસીયા)નો પ્રશ્ન આજકાલ જટિલ બની રહ્યો છે. ડો. રોહિત શાહે આ સમસ્યાઓ અંગે સંશોધન કરીને www.alopeciacure.com...
અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી નિધિ મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ એટલે બેસ્ટ ક્વોલિટી હેલ્થકેર સર્વિસનું સરનામું કહી શકાય. કન્સલટન્ટ ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ...