NHS England દ્વારા ૧૨ મહિનાના પાયલટ પ્રોજેક્ટમાં દાયકાઓથી અંધાપો ભોગવી રહેલા ૧૦ પેશન્ટને Argus II બાયોનિક આઈ બેસાડવામાં આવશે. બાયોનિક આઈમાં સિક્ષ્મ વિડિયો...
લીંબુ માત્ર ભોજનનો સ્વાદ વધારવા માટે નથી પણ તે સ્વાસ્થ્યનો ખજાનો પણ છે. લીંબુના સેવનથી શરીરને કુદરતી રીતે પોષણ મળે છે. તમે દરરોજ તમારા આહારમાં લીંબુનો સમાવેશ કરીને તમારા સ્વાસ્થ્યને સુધારી શકો છો. આજે આપણે લીંબુના આવા જ કેટલાક ખાસ ગુણો વિશે...
સ્પર્શ મન અને શરીર બન્ને માટે ફાયદાકારક છે. ખાસ કરીને માથા પર હાથ મૂકીને આશીર્વાદ આપવાનું સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક છે. જર્મનીની યુનિવર્સિટી હોસ્પિટલ એસેનના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સ્પર્શ બાળકો તથા પુખ્ત વયના લોકોમાં પીડા, હતાશા અને...
NHS England દ્વારા ૧૨ મહિનાના પાયલટ પ્રોજેક્ટમાં દાયકાઓથી અંધાપો ભોગવી રહેલા ૧૦ પેશન્ટને Argus II બાયોનિક આઈ બેસાડવામાં આવશે. બાયોનિક આઈમાં સિક્ષ્મ વિડિયો...
આપણા શાસ્ત્રો અને ધર્મમાં જણાવ્યું છે કે આપણો દેહ નશ્વર છે અને આત્મા અમર છે, ત્યારે આપણો આ નશ્વર દેહ કે તેના અંગો આપણા મૃત્યુ બાદ જો બીજાના કામમાં આવતા...
યુકેની સામાન્ય વસ્તીની સરખામણીએ સાઉથ એશિયનોને ડાયાબિટીસ થવાની શક્યતા ચાર ગણી વધુ છે. ૪૦ વર્ષથી વધુ વયના પાંચ સાઉથ એશિયનમાંથી એક વ્યક્તિ ડાયાબિટીસ ધરાવે...
મુખવાસ લોકો શોખથી ખાતા હોય છે અથવા જમ્યા પછી માઉથ-ફ્રેશનર તરીકે વાપરતા હોય છે, પરંતુ હકીકતમાં મુખવાસ પાચનને બળ આપતું પરિબળ છે. શરત ફક્ત એટલી કે એમાં સાકર,...
બ્રિટનમાં પણ અમેરિકાના માર્ગે ચાલવાનું વલણ વધ્યું છે. યુવાપેઢી એક જ માસમાં ૧૦ વખત બહારથી મંગાવી ભોજન કરે છે. એટલે કે ઘરે રાંધવાની કડાકૂટ ધીમેધીમે બંધ થઈ...
આર્થિક સદ્ધરતા યુકેના નાગરિકોના સ્વાસ્થ્ય પર સૌથી વધુ અસર કરતું પરિબળ છે. સેન્ટ્રલ YMCA ચેરિટી દ્વારા સંશોધન મુજબ સ્વસ્થ રહેવાની બાબતમાં સમાજમાં આર્થિક...
દૂધ અને હળદર કોમ્બિનેશન તો બેસ્ટ છે, પણ ક્યારેક બન્ને દ્રવ્યોના ગુણ-અવગુણ સમજ્યા વિના જ આંધળો ભરોસો મૂકવામાં આવે છે જે યોગ્ય નથી. હળદરવાળા દૂધના કેટલાક...
પ્રાઈમરી રિસેપ્શન ક્લાસના એકંદરે ૯.૩ ટકા બાળકો વર્ષ ૨૦૧૫-૧૬માં સ્થૂળ જણાતા ઈંગ્લેન્ડમાં સ્થૂળતાની સમસ્યા ઘેરી બની હોવાનું NHS ડીજીટલ દ્વારા પ્રસિદ્ધ અહેવાલમાં...
ગરમાગરમ ભોજન ખાવાથી તમારા સ્વાસ્થ્યને ખરાબ અસર થઈ શકે છે. વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે ઊંચા તાપમાને રંધાયેલા ખાદ્યપદાર્થોમાં જીવલેણ હૃદયરોગનું જોખમ વધારતા...
વયોવૃદ્ધ પણ દિલથી જવાન ૧૦૫ વર્ષના શીખ દોડવીર ફૌજા સિંહે પાંચ કિલોમીટરની દોડમાં ભાગ લઈ દોડવીરોના એક જૂથની વર્ષગાંઠની ઉજવણીને યાદગાર બનાવી હતી. ફૌજા સિંહે...