
એક નવા સંશોધનના તારણ અનુસાર, એક જગ્યાએ લાંબો સમય બેસી રહેવું અત્યંત ખતરનાક બની રહે છે. જે લોકો સતત એકધારાં બેસી રહેતાં હોય છે તેમને લાંબા ગાળે ડાયાબિટીસનો...
આજના સમયમાં વિટામિન B12ની ઊણપની સમસ્યા સામાન્ય બની રહી છે. ખાસ કરી શાકાહારી લોકોમાં તેની ઊણપ વધુ જોવા મળી રહી છે. તેની ઊણપને કારણે વ્યક્તિ કમજોર થઈ જાય છે અને વધારે કામ કર્યા વિના પણ થાક અનુભવે છે. આ બધા સિવાય વિટામિન B12ની ઊણપને કારણે ચક્કર...
સારા માનસિક-શારીરિક આરોગ્ય ઉપરાંત શરીરના આરામ, તેની મજબુતી અને ઊર્જા માટે પૂરતી ઊંઘ અત્યંત જરૂરી છે. જોકે, એક કરતાં વધુ અભ્યાસોના તારણ એવું કહે છે કે આજની ભાગદોડભરી જિંદગીમાં લોકોને પુરતી ઊંઘ મળી રહી નથી. બહુમતી વર્ગને 6 કલાકની સળંગ ઊંઘ મળતી...
એક નવા સંશોધનના તારણ અનુસાર, એક જગ્યાએ લાંબો સમય બેસી રહેવું અત્યંત ખતરનાક બની રહે છે. જે લોકો સતત એકધારાં બેસી રહેતાં હોય છે તેમને લાંબા ગાળે ડાયાબિટીસનો...
ઉંમર વીતી ગયા પછી ફેમિલી શરૂ કરવાની આશામાં સ્ત્રીબીજ ફ્રીઝ કરાવતી ૩૬થી વધુ વયની મોટા ભાગની સંતાનવિહોણી મહિલાઓને ગર્ભવતી થવા માટે મોડું થયું હોવાનું જણાવવા...
લવિંગ રસોડામાં પોતાની આગવી ઓળખ ધરાવે છે. લવીંગ એ એવા મસાલામાંથી એક છે જેનો ઉપયોગ રસોઈમાં મસાલા તરીકે તો થાય જ છે વળી તેનો ઉપયોગ ઔષધ અને પૂજાવિધિમાં, ધાર્મિક...
હેપેટાઇટિસ લિવરનો રોગ છે. એનો અર્થ જ લિવર પર સોજો એમ થાય છે અને આ હેપેટાઇટિસ માટે જવાબદાર પાંચ અલગ-અલગ વાઇરસથી પાંચ અલગ-અલગ પ્રકારના રોગ થાય છે જે હેપેટાઇટિસ...
ડોક્ટરો ડિમેન્શિયાના દર્દીઓને સ્લિપિંગ અને પેઈન ડ્ર્ગ્સનો ઓવરડોઝ આપે છે. આ દવાઓને લીધે દર્દીઓેને ફાયદો તો ખૂબ ઓછો થાય છે. પરંતુ, તેમને મોતનું, માંદગીનું...
ફૂડ ચેઈનમાં પ્રવેશેલા પ્લાસ્ટિકના વપરાશને લીધે નવજાત શિશુઓમાં જનનેન્દ્ર્રિય સંબંધી અનિયમિતતા ઉભી થઈ રહી છે અને તે શિષ્નના કદમાં ઘટાડાનું કારણ બની શકે તેમ...
દેખીતી રીતે જ તંદુરસ્ત લોકોને ઘણી વખત બ્લડ સુગર વધી જતી હોવાનો અનુભવ થાય છે. તે ડાયાબિટીસ સાથે સંકળાયેલ હોવાનું સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના વિજ્ઞાનિકોએ શોધી...
ઓફિસ તેમજ ઘરના કામ પૂરા કરવામાં અને સામાજિક રીતરિવાજોને પૂરા કરવા માટે રોજ-બ-રોજનાં વાતાવરણનો સામનો કરવો એ આપણાં માટે સરળ છે, પરંતુ આપણે નક્કી કરેલા કામોની...
હેલો કંચનબેન પેલી નર્સ તમારો કોન્ટેક્ટ નંબર માંગે છે તો તેને આપુ ?હરીશભાઈએ બાહુ જ અનંદમાં વાત કરતા મને પુછ્યું. હું તો થોડી કન્ફ્યુઝ થઇ ગઇ! હરીશભાઇ એ તુરંત જજ કહ્યું કે 'એ તો એમનું બ્લડ સુગર લેવલ ૭.૪ હતું, તે ઘટીને અત્યારે ૪.૭ થઇ ગયું એટલે ડાયાબિટીસ...
આનુવંશિક રીતે જોખમ ધરાવતાં બાળકોને જંતુઓ લાગે નહિ તેવાં ભયથી તેમને અતિ સ્વચ્છ રાખવાની ઘેલછા તેમનામાં ન્યૂકેમિયા નોંતરી શકે તેવી ચેતવણી નિષ્ણાતોએ આપી છે....