
તાજેતરના સર્વેમાં જણાયું હતું કે ઈંગ્લેન્ડના ૫૦ અને તેથી વધુ વયના ૧૬ ટકા લોકોએ જણાવ્યું હતું કે તેઓ જ્યારે ટોઈલેટ જાય છે ત્યારે દરેક વખતે તેમના પેશાબનો...
જો તમે રોજિંદા ભોજનમાં ચોખાને બદલે ઘઉંના ફાડા (દલિયા) ખાવાની શરૂઆત કરો છો તો તેના ઘણા સ્વાસ્થ્ય લાભો થઇ શકે છે. તમારે વજન ઘટાડવું હોય કે બ્લડ શુગર કન્ટ્રોલ કરવું ત્યારે તો આ ઉપાય બહુ ઉપયોગી બને છે. ચાલો તેમના વિશે જાણીએ...
14 વર્ષનો માઇકલ મોટાભાગનો સમય મોબાઈલ સ્ક્રીન પર વીતાવે છે. અરે, એક બે કલાક નહીં, માઇકલ દસ દસ કલાક સુધી મોબાઈલ જુએ છે. હવે તે શારીરિક અને માનસિક સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે. મોબાઈલની લતથી તેનાં માતાપિતા ચિંતામાં હોય એ સ્વાભાવિક છે. માઇકલે દોસ્તોને...
તાજેતરના સર્વેમાં જણાયું હતું કે ઈંગ્લેન્ડના ૫૦ અને તેથી વધુ વયના ૧૬ ટકા લોકોએ જણાવ્યું હતું કે તેઓ જ્યારે ટોઈલેટ જાય છે ત્યારે દરેક વખતે તેમના પેશાબનો...
એનર્જી ડ્રિન્ક્સમાં ઊંચા પ્રમાણમાં કેફિન અને સુગર હોવાના કારણે તરુણોના આરોગ્ય પર ખરાબ અસરો પડતી હોવાની ચિંતાના પરિણામે ઈંગ્લેન્ડમાં બાળકોને એનર્જી ડ્રિન્ક્સ...
એક સંશોધનમાં એવું તારણ વ્યક્ત કરવામાં આવ્યું છે તમારી જાતને યુવાન માનવાથી મગજ ઉંમર વધવાની ગતિ મંદ પાડી શકે છે. પોતાની જાતને યુવાન માનનાર લોકો સારી સ્મરણશક્તિ...
ગેરકાયદેસર દવાઓ ઓનલાઈન ખરીદવાની બાબતે સલામતી રાખવાની હેલ્થ એક્સપર્ટની ચેતવણી છતાં બોડી ઈમેજ જાળવી રાખવાના દબાણને લીધે ડાયટ પીલ લેવાથી મૃત્યુ પામતા પુરુષોની...
સિંગ એ ગરીબોની બદામ ગણાય છે. તો તલમાં શરીર માટે લાભકારક ચરબી છે.
આપ જેટલો વધુ સમય ઘરની બહાર - કુદરતના ખોળે રહો છો તેટલું આપના માટે વધુ સારું છે તેમ હવે સત્તાવાર રીતે પુરવાર થયું છે. જે લોકો ઘરની બહાર વધુ સમય રહે છે તેમનું...
વજન ઘટાડવા માગતા લોકો માટે ખુશખબર. વિજ્ઞાનીઓએ વજન ઘટાડવાનો ખૂબ સરળ ઉપાય શોધી કાઢ્યો છે. તેમણે હાથ ધરેલા અભ્યાસ મુજબ બ્રેકફાસ્ટ મોડા અને ડિનર વહેલા લેવાથી...
ગરમ હવામાન અને ડેટિંગ એપ્સને લીધે યુકેમાં તાજેતરમાં સિફિલીસ રોગનું પ્રમાણ વધ્યું હોવાનું તબીબી વ્યવસાયિકોએ જણાવ્યું હતું. હેલ્થ વિભાગના વડાઓએ જણાવ્યું...
ડોક્ટરો ડિમેન્શિયાના દર્દીઓને સ્લિપિંગ અને પેઈન ડ્ર્ગ્સનો ઓવરડોઝ આપે છે. આ દવાઓને લીધે દર્દીઓેને ફાયદો તો ખૂબ ઓછો થાય છે. પરંતુ, તેમને મોતનું, માંદગીનું...
એકલતા ભોગવતા લોકોમાં હૃદયની બીમારીથી મોતનું જોખમ બમણું થઇ જાય છે. જ્યારે સામાજિક સથવારાનો અભાવ હોય ત્યારે લોકો બિનઆરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવી લેતા હોય છે....