બે કલાકનું સંપૂર્ણ મૌન મગજનું રિવાયરિંગ કરે

સંસ્કૃત શ્લોક ‘મૌનમ્ સર્વાર્થ સાધનમ્’માં મૌનનું મહિમાગાન છે. હવે વિજ્ઞાન પણ મૌનનું રહસ્યોદ્ઘાટન કરતા કહે છે કે માત્ર બે કલાક શાંત ચિત્તે મૌન પાળી બેસી રહેવાથી મગજનું રિવાયરિંગ થાય છે અને નવાં કોષોની વૃદ્ધિને ઉત્તેજન મળે છે.

સ્વસ્થ અને નિરોગી રહેવા કિડનીની કાળજી લો...

કિડની આપણા શરીરનું ‘ફિલ્ટર’ છે, જે લોહીને શુદ્ધ કરવાનું અને ઝેરી તત્વોને બહાર કાઢવાનું મહત્ત્વનું કામ કરે છે. કિડનીને લાંબા સમય સુધી સ્વસ્થ રાખવા માટે આ આદતો કેળવવી ખૂબ જરૂરી છે.

છેલ્લા કેટલાક દિવસોમાં ટેક કંપનીઓએ એવા ગેઝેટ્સ લોન્ચ કર્યા છે જે શરીરની અંદર આકાર લઇ રહેલી કોઇ પણ સમસ્યાને ઓળખીને તત્કાળ એલર્ટ કરી દે છે. તબીબી નિષ્ણાતોના...

બ્રિટનમાં દર વર્ષે ખરાબ આહારની આદતોનાં કારણે લગભગ ૯૦,૦૦૦ લોકો મોતને ભેટે છે. અભ્યાસ અનુસાર આ રીતે મોત થતાં હોય તેવા મુખ્ય ૨૦ દેશની યાદીમાં યુકે ૧૮મા, ચીન...

વિશ્વમાં પહેલી વાર એચઆઇવી પોઝિટિવ મહિલા ડોનરની કિડની એચઆઇવી પોઝિટિવ દર્દીના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરાઈ છે. આ ઓપરેશન ચાલુ અઠવાડિયે જ બાલ્ટીમોરની જોન હોપકિન્સ...

તબીબી અભ્યાસના તારણ અનુસાર જે લોકો નિયમિતપણે થોડી માત્રામાં બદામ-કાજુનું સેવન કરે છે તેમને હૃદયના ધબકારાની અનિયમિતતાની તકલીફ થવાની સંભાવના ઘટી જાય છે....

આ જગતમાં એવા ઘણા લોકો હશે જેઓ કલર બ્લાઇન્ડનેસ (રતાંધળાપણા) સામે લડી રહ્યા છે. આ લોકો માટે હવે એક સારા સમાચાર છે. કેનેડામાં રહેતી ૨૮ વર્ષીય યુવતીએ એક વિશિષ્ટ...

પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ (PHE) દ્વારા સમગ્ર ઈંગ્લેન્ડની મહિલાઓ તેમના સર્વાઈકલ સ્ક્રીનિંગમાં મોટી સંખ્યામાં હાજરી આપે તે હેતુથી નવાં રાષ્ટ્રીય અભિયાનનો આરંભ...

પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ (PHE) દ્વારા તાજેતરના સર્વેના તારણો મુજબ યુકેમાં બાળકો દર વર્ષે આશરે વધારાના ૨૮,૦૦ સુગર ક્યૂબ્સનો વપરાશ કરે છે. સર્વે અનુસાર ૧૦...



to the free, weekly Gujarat Samachar email newsletter