હેલ્થ ટિપ્સઃ ઈસબગુલ એટલે કબજિયાતમાં રાહત અપાવતું ફાઈબર

આપણે જે ખોરાક લઈએ તેનું પાચન થયાં પછી વધેલા કે બિનઉપયોગી તત્વોનો નિકાલ મળ દ્વારા થાય છે. યોગ્ય રીતે મળવિસર્જન ન થાય ત્યારે કબજિયાત થઈ હોવાનું કહેવાય છે. વિશ્વમાં 12 ટકા લોકો કબજિયાતથી પીડાતા હોવાનું આંકડા જણાવે છે. 6 મહિના કરતાં વધુ સમય સુધી...

છાતીમાં બળતરાની દવાઓથી માઈગ્રેન્સનું વધતું જોખમ

છાતીમાં બળતરાની ફરિયાદ હોય ત્યારે લાખો લોકો દ્વારા લેવાતી દવાઓ ફાયદાના બદલે નુકસાન પણ કરી શકે છે. આવી દવાઓ પીડાકારી માઈગ્રેન અને બ્રેઈન એટેક્સનું જોખમ વધારે છે. 

વિશ્વની કુલ વસ્તીના લગભગ પાંચ ટકા એટલે કે ૩૬૦ મિલિયન લોકોને કાનમાં સાંભળવાની તકલીફ છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે વ્યક્તિને એક વાર સાંભળવામાં તકલીફ શરૂ...

મેનોપોઝના ગાળામાંથી પસાર થતી અડધાથી વધુ મહિલાઓ મૌન રહીને પીડા સહન કરે છે અને તેને લીધે થતાં ફેરફારના લક્ષણો વિશે ડોક્ટર સાથે વાત કરવાનું ટાળતી હોવાનું...

પીડા શારીરિક હોય કે માનસિક, કોઇને જરા પણ ગમતી નથી. જોકે પીડા થવી ખૂબ જ જરૂરી છે. એનું કારણ એ છે કે પીડા છે તો નિદાન છે. મેડિકલ સાયન્સમાં પીડાનું ખૂબ જ...

પાર્કમાં અડધો-પોણો કલાકની વોક લેતા કે હળવી કસરત દ્વારા શરીરને સક્રિય રાખતા વડીલો આપણે ત્યાં ઘણા છે; પરંતુ માઇન્ડ-ગેમ્સ રમતા, પઝલ્સ સોલ્વ કરતા, ચેસ રમતા...

લંડનઃ બ્રિટિશ મહિલા ઈમર્જન્સી ગર્ભનિરોધ પિલ્સ માટે ૨૮ પાઉન્ડ ચુકવે છે, જ્યારે ફ્રાન્સમાં આ ખર્ચ માત્ર ૫.૪૦ પાઉન્ડ છે. આમ, બાકીના યુરોપની સરખામણીએ બ્રિટનમાં...

લંડનઃ માતાનો પ્રેમ અને સારસંભાળના પરિણામે બાળકોના મગજનો વિકાસ ઝડપથી થાય છે, જેનો દર બેદરકારીનો ભોગ બનેલાં બાળકોની સરખામણીએ બમણો હોય છે. માતાપિતાનો પ્રેમ,...

પીત્ઝા અને બર્ગર ખાવાથી ડાયાબિટીસનો ખતરો વધે એવું કોઇ આપણને કહે તો સ્હેજેય શંકા તો પડે જ કે આમાં તે ક્યાં વળી એટલી સુગર હોવાની કે ડાયાબિટીસ વળગવાનો હતો?...

માનસિક અને આધ્યાત્મિક વિકાસ સાધવામાં વિદ્યાર્થીઓથી લઈને વૈરાગીઓને ખૂબ જ મદદરૂપ બને એવી આ યોગક્રિયા કરવાની સાચી રીત શું છે એ જાણવા વાંચો આ લેખ

લંડનઃ બ્રિટનમાં જનરલ પ્રેક્ટિસ કરતા ડોક્ટરોની માગ વધતા ભારતમાં પ્રેક્ટિસ કરતા સેંકડો ડોક્ટરોને બોલાવવા હેલ્થ વિભાગે ભારતની વિશાળ ચેઇન ધરાવતી એપોલો હોસ્પિટલ સાથે કરાર કર્યો છે. આ સાથે જ બ્રિટનની સરકારે ૨૦૨૦ સુધી વધુ ૫,૦૦૦ ડોક્ટરોને તેની સાથે...

લંડનઃ ઈંગ્લેન્ડમાં આહારની અનિયમિતતાની તકલીફથી પીડાતા પુખ્ત વયના દર્દીઓને મેન્ટલ હેલ્થની સારવાર માટે ૨૦થી ૧૮૨ દિવસ સુધી રાહ જોવી પડતી હોવાનું નેશનલ હેલ્થ...



to the free, weekly Gujarat Samachar email newsletter