
એકલતા ભોગવતા લોકોમાં હૃદયની બીમારીથી મોતનું જોખમ બમણું થઇ જાય છે. જ્યારે સામાજિક સથવારાનો અભાવ હોય ત્યારે લોકો બિનઆરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવી લેતા હોય છે....
તમે કદાચ જાણતા હશો કે સાપ કે વીંછી જેવાં સરિસૃપ વર્ગના પ્રાણીઓ પોતાના બચ્ચાંનો કોળિયો કરી જાય છે. તમને કદાચ નવાઈ લાગશે કે આપણું મગજ પણ આવું જ કરે છે જ્યારે તેને પૂરતી ઊંઘ મળતી ના હોય. ઊંઘ ન મળતી હોય તેવાં ઊંદરો પર અભ્યાસમાં વિજ્ઞાનીઓને લાંબા...
મિત્રતા વૃદ્ધાવસ્થામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અમેરિકાની મિશિગન યુનિવર્સિટી દ્વારા વૃદ્ધત્વ પર કરાયેલા એક સરવેમાં આ હકીકત પ્રકાશમાં આવી છે. એવું જાણવા મળ્યું છે કે, 50 વર્ષ અને તેથી વધુ ઉંમરના મોટાભાગના લોકોને ઓછામાં ઓછો એક નજીકનો મિત્ર...
એકલતા ભોગવતા લોકોમાં હૃદયની બીમારીથી મોતનું જોખમ બમણું થઇ જાય છે. જ્યારે સામાજિક સથવારાનો અભાવ હોય ત્યારે લોકો બિનઆરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવી લેતા હોય છે....
આપણામાંથી મોટા ભાગના સૌએ આ વર્ષે ઉનાળાનો આનંદ માણ્યો હશે, સિવાય કે જેઅો હે ફીવરથી પિડાય છે. ખોરાક, ધૂળ, પોલન, ફૂગ અથવા ખોડાને લીધે થતી એલર્જી એક પ્રકારની...
જીવલેણ બ્લૂ વ્હેલ ગેમ ચેલેન્જ બાદ હવે સોશિયલ મીડિયા પર વધુ એક ચેલેન્જ વાઈરલ થઈ રહી છે. વ્હોટ્સએપ પર પોપ્લુલર થઈ રહેલી આ ગેમ Momo ચેલેન્જના નામે ઓળખાય છે....
એક નવા સંશોધનના તારણ અનુસાર, એક જગ્યાએ લાંબો સમય બેસી રહેવું અત્યંત ખતરનાક બની રહે છે. જે લોકો સતત એકધારાં બેસી રહેતાં હોય છે તેમને લાંબા ગાળે ડાયાબિટીસનો...
ઉંમર વીતી ગયા પછી ફેમિલી શરૂ કરવાની આશામાં સ્ત્રીબીજ ફ્રીઝ કરાવતી ૩૬થી વધુ વયની મોટા ભાગની સંતાનવિહોણી મહિલાઓને ગર્ભવતી થવા માટે મોડું થયું હોવાનું જણાવવા...
લવિંગ રસોડામાં પોતાની આગવી ઓળખ ધરાવે છે. લવીંગ એ એવા મસાલામાંથી એક છે જેનો ઉપયોગ રસોઈમાં મસાલા તરીકે તો થાય જ છે વળી તેનો ઉપયોગ ઔષધ અને પૂજાવિધિમાં, ધાર્મિક...
હેપેટાઇટિસ લિવરનો રોગ છે. એનો અર્થ જ લિવર પર સોજો એમ થાય છે અને આ હેપેટાઇટિસ માટે જવાબદાર પાંચ અલગ-અલગ વાઇરસથી પાંચ અલગ-અલગ પ્રકારના રોગ થાય છે જે હેપેટાઇટિસ...
ડોક્ટરો ડિમેન્શિયાના દર્દીઓને સ્લિપિંગ અને પેઈન ડ્ર્ગ્સનો ઓવરડોઝ આપે છે. આ દવાઓને લીધે દર્દીઓેને ફાયદો તો ખૂબ ઓછો થાય છે. પરંતુ, તેમને મોતનું, માંદગીનું...
ફૂડ ચેઈનમાં પ્રવેશેલા પ્લાસ્ટિકના વપરાશને લીધે નવજાત શિશુઓમાં જનનેન્દ્ર્રિય સંબંધી અનિયમિતતા ઉભી થઈ રહી છે અને તે શિષ્નના કદમાં ઘટાડાનું કારણ બની શકે તેમ...
દેખીતી રીતે જ તંદુરસ્ત લોકોને ઘણી વખત બ્લડ સુગર વધી જતી હોવાનો અનુભવ થાય છે. તે ડાયાબિટીસ સાથે સંકળાયેલ હોવાનું સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના વિજ્ઞાનિકોએ શોધી...