હેલ્થ ટિપ્સઃ વિટામિન B12ની કમી પૂરી કરશે દહીં અને આમળા પાવડરનું કોમ્બિનેશન

આજના સમયમાં વિટામિન B12ની ઊણપની સમસ્યા સામાન્ય બની રહી છે. ખાસ કરી શાકાહારી લોકોમાં તેની ઊણપ વધુ જોવા મળી રહી છે. તેની ઊણપને કારણે વ્યક્તિ કમજોર થઈ જાય છે અને વધારે કામ કર્યા વિના પણ થાક અનુભવે છે. આ બધા સિવાય વિટામિન B12ની ઊણપને કારણે ચક્કર...

ઉંમરના એક પડાવ પછી સારી ઊંઘ માટે આ 5 રીત અપનાવો

સારા માનસિક-શારીરિક આરોગ્ય ઉપરાંત શરીરના આરામ, તેની મજબુતી અને ઊર્જા માટે પૂરતી ઊંઘ અત્યંત જરૂરી છે. જોકે, એક કરતાં વધુ અભ્યાસોના તારણ એવું કહે છે કે આજની ભાગદોડભરી જિંદગીમાં લોકોને પુરતી ઊંઘ મળી રહી નથી. બહુમતી વર્ગને 6 કલાકની સળંગ ઊંઘ મળતી...

આજકાલ ઘણા લોકો ડાયાબિટીસ, હાઈ બ્લડપ્રેશર, સ્ટ્રેસ જેવા લાઇફસ્ટાઇલ રોગોથી પીડાતા જોવા મળે છે. તેમાંય અસહ્ય કામના દબાણને કારણે વ્યક્તિ સતત સ્ટ્રેસમાં રહેતી...

હવે સોફ્ટ ડ્રિંકસ માટે લોકોને વધુ નાણાં ખર્ચવા પડશે. બ્રિટિશ સરકારે તા. ૬ એપ્રિલથી સુગર ટેક્સ અમલી બનાવ્યો હતો. તે સિન ટેક્સ તરીકે પણ ઓળખાય છે. વધુ પડતા...

દેશમાં વર્ષેદહાડે હૃદયરોગનું જોખમ ધરાવતા દોઢ લાખ દર્દીઓને કોલેસ્ટ્રોલ ઘટાડવાની દવાઓ(સ્ટેટિન્સ)ની ભલામણ જ થઈ નથી. વર્ષ ૨૦૧૩થી ઇંગ્લેન્ડમાં એનએચએસ હેલ્થ...

અટકાવી શકાય તેવા કેન્સરના દર વર્ષે નોંધાતા ૨૩,૦૦૦ કેસ માટે દેશમાં સ્થૂળતાની ગંભીર સમસ્યાને જવાબદાર માનવામાં આવે છે. જેમાં ૧૩,૨૦૦ મહિલાઓના અને ૯,૮૦૦ પુરુષોના...

નવા ફરજિયાત જાતીય શિક્ષણના અભ્યાસમાં છોકરીઓએ કેવી રીતે અને ક્યારે ગર્ભધારણ કરવો જોઈએ તે શીખવાડવા અગ્રણી ડોક્ટરો, ફર્ટિલિટી એક્સપર્ટ અને કેમ્પેનર્સના જૂથે સરકારને જણાવ્યું હતું.

ઓ...હ દર્દથી માથું ફાટફાટ થાય છે, એવું આપણે ઘણી વાર ઘણા બધાના મોઢે સાંભળ્યું હશે. તમે યાદ કરો, તમારા વર્તુળમાં ભાગ્યે જ એવી કોઈ વ્યક્તિ હશે જેનું ક્યારેક...

પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડના આંકડા મુજબ પહેલી વખત જે લોકોને સ્ટ્રોકનો હુમલો થયો હતો તેમાં મધ્ય આયુના એટલે કે ૪૦ અને ૬૯ વચ્ચેના ૩૮ ટકા લોકોનો સમાવેશ થાય છે....

એક સમયે અખરોટ શિયાળાના ઠંડીના દિવસોમાં જ વધુ ખવાતા હતા, પરંતુ હવે તે બારેમાસ ખવાય છે. કાજુ, બદામ, પિસ્તા જેવા સૂકા મેવાની સાથે અખરોટનું પણ ભોજનમાં આગવું...

લેસ્ટર અરેના અને મોર્નિંગસાઈડ ફાર્માસ્યુટિકલ્સ અરેનાની ત્રણ વર્ષની નેમીંગ રાઈટ્સ સ્પોન્સરશીપ માટે સંમત થયા હોવાથી હવે તે મોર્નિંગસાઈડ અરેના, લેસ્ટર તરીકે ઓળખાશે.

પાંત્રીસથી ચાળીસ વર્ષની વય થાય એટલે સ્ત્રી અને પુરુષ બંનેમાં આ બદલાવ જોવા મળેઃ પાતળો બાંધો ધરાવનાર વ્યક્તિનું શરીર પણ ભરાવા લાગે. ખાસ કરીને પેટની આજુબાજુમાં...



to the free, weekly Gujarat Samachar email newsletter