
આપણી કહેવત ભાદરવામાં ઉગતા ભીંડાને તાજા તાજાં ખાવાનું કહે છે પરંતુ, હવે તો ભીંડા બારેમાસ મળે છે. ઘણાં લોકો ભીંડા ચીકણા હોવાથી ખાવાનું ટાળે છે પરંતુ, તેમાં...
14 વર્ષનો માઇકલ મોટાભાગનો સમય મોબાઈલ સ્ક્રીન પર વીતાવે છે. અરે, એક બે કલાક નહીં, માઇકલ દસ દસ કલાક સુધી મોબાઈલ જુએ છે. હવે તે શારીરિક અને માનસિક સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે. મોબાઈલની લતથી તેનાં માતાપિતા ચિંતામાં હોય એ સ્વાભાવિક છે. માઇકલે દોસ્તોને...
તમે જીમમાં જતી કોઇ પણ વ્યક્તિને પૂછો કે તમને કઈ કસરત કરવી સૌથી મુશ્કેલ પડે છે? ત્યારે સામેથી જવાબ મળે કે, મારાથી પ્લેન્ક માંડ એક-બે મિનિટ થાય છે. આ દરમિયાન સેકન્ડનો કાંટો પણ માંડ ફરતો હોય તેવું લાગે છે.
આપણી કહેવત ભાદરવામાં ઉગતા ભીંડાને તાજા તાજાં ખાવાનું કહે છે પરંતુ, હવે તો ભીંડા બારેમાસ મળે છે. ઘણાં લોકો ભીંડા ચીકણા હોવાથી ખાવાનું ટાળે છે પરંતુ, તેમાં...
ફિઝીયોથેરાપી હાડકાં, સાંધા, નાજુક ટિસ્યુઝને અસર કરતી વિવિધ ઈજાઓ, બીમારીઓ અને વિકલાંગતા-અક્ષમતાઓ તેમજ સ્ટ્રોક અને મલ્ટિપલ સ્ક્લેરોસિસ જેવી ન્યૂરોલોજિકલ...
શું તમારું બાળક અન્ય બાળકો કરતાં કંઇક વધારે જ શાંત છે? શું તે તમારો અવાજ સાંભળવા છતાં જવાબ આપતું નથી? શું તે નોર્મલ બાળક કરતાં સાવ અલગ રીતે રમે છે? જો...
વિશ્વભરમાં પ્લાસ્ટિક્સનો ઉપયોગ સતત વધી રહ્યો છે ત્યારે માનવીના આરોગ્ય પર તેની અસર થવી સ્વાભાવિક છે. માનવ લોહીમાં મળી આવતાં માઈક્રોપ્લાસ્ટિક્સ હૃદય માટે જોખમી ગણાય છે ત્યારે સંશોધકો કાર્ડિઓવાસ્કુલર સિસ્ટમ પર તેની કેવી અસર થાય છે તે સમજી રહ્યા...
આપણી કહેવત ભાદરવામાં ઉગતા ભીંડાને તાજા તાજાં ખાવાનું કહે છે પરંતુ, હવે તો ભીંડા બારેમાસ મળે છે. ઘણાં લોકો ભીંડા ચીકણા હોવાથી ખાવાનું ટાળે છે પરંતુ, તેમાં...
હાઇપર ટેન્શન એ આજની ભાગદોડભરી જિંદગીની આડપેદાશ છે. દુનિયાના દરેક દેશમાં દરેક વ્યક્તિને આ સમસ્યા પજવે છે. આમાં પણ ખાસ તો મહિલાઓમાં આ સમસ્યા વધુ જોવા મળે...
તન અને મનનું સંતુલન એટલે યોગ. યોગ એ પ્રાચીન ભારતની એક બહુમૂલ્ય ભેટ છે. જે મન અને શરીર વચ્ચે સદ્દભાવ લાવવાં પર ધ્યાન કેન્દ્રિત કરે છે. યોગની લોકપ્રિયતા...
દરેક વ્યક્તિ યોગની રુપાંતરકારી ક્ષમતાનો આશરો લઈ શકે છે. જીવનના સાત દાયકા સાથેની વ્યક્તિઓ પણ મુદ્રાઓ અને પ્રેશર પોઈન્ટ્સના અભ્યાસ થકી રુધિરાભિસરણ અને સમગ્રતયા...
એમ માનવામાં આવે છે કે નિદ્રા દરમિયાન મગજમાંથી ઝેરી કચરો દૂર કરવાની પ્રક્રિયા ચાલતી રહે છે. જોકે, ઉંદરો પર કરાયેલા નવા અભ્યાસમાં આ સિદ્ધાંત કે માન્યતા ખોટી...