
બ્લડશુગર નિયંત્રણમાં ન હોય અને આ માટે નિયમિત દવા કે ઇન્સ્યુલિન લેવા પડતા હોય તો વિકટ સંજોગોમાં પરિસ્થિતિ વધુ ન વકરે એ માટે આ ૧૦ બાબતની કાળજી અચૂક રાખો
આપણામાંના ઘણા લોકો દિનચર્યાનો મોટો ભાગ સ્ક્રીન પર વિતાવે છે - કોઇ જોબના ભાગરૂપે તો કોઇ સોશિયલ મીડિયા પર. જોકે વધુ પડતો સ્ક્રીન ટાઇમ માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને અસર કરે છે, તેથી ડિજિટલ બ્રેક જરૂરી છે. દરરોજ માત્ર એક કલાક ડિજિટલ ડિટોક્સના 4...
ચાવી ક્યાં રાખી? આજે કયો વાર છે? આવી મૂંઝવણ ક્યારેક થાય તો ઠીક છે, પરંતુ કોઇને આવી સામાન્ય વાતો પણ યાદ રાખવામાં દરરોજ મુશ્કેલી થાય, સમય-સ્થળનો અંદાજ ન થાય તો તે અલ્ઝાઈમરની શરૂઆત હોય શકે છે. આ મગજને ધીરે ધીરે બગડતી બીમારી છે. યાદશક્તિ, વિચારવાની...

બ્લડશુગર નિયંત્રણમાં ન હોય અને આ માટે નિયમિત દવા કે ઇન્સ્યુલિન લેવા પડતા હોય તો વિકટ સંજોગોમાં પરિસ્થિતિ વધુ ન વકરે એ માટે આ ૧૦ બાબતની કાળજી અચૂક રાખો

લંડનઃ NHS ની ‘નેવર ઈવેન્ટ્સ’ એટલે કે કદી ન થનારી ભૂલો-ઘટનાઓની યાદી છતાં ૧,૧૦૦ ઘટનામાં એક વ્યક્તિના વૃષણ (ટેસ્ટિકલ) પર પાણીની સામાન્ય ફોલ્લી કાઢવાના બદલે...

વૃદ્ધત્વ એટલે શરીરના વિવિધ અવયવો કાળક્રમે વૃદ્ધિ પામતા અટકે એ સમયગાળો, પણ શરીર ઘરડું થઈ રહ્યું છે એની નિશાની શું? શ્રેણીના પહેલા ભાગમાં આપણે મગજ, ફેફસાં,...
કેમ્બ્રિજ યુનિવર્સિટીના અભ્યાસ અનુસાર તંદુરસ્ત લાઈસ્ટાઈલ્સ અને વધુ સારા શિક્ષણના પરિણામે ૨૦ વર્ષમાં જીવનને વેરાન બનાવતા અલ્ઝાઈમર્સ જેવા મગજના રોગનું પ્રમાણ ૨૨ ટકા ઘટી ગયું છે. જોકે, કુલ સંખ્યામાં ઘટાડો થયો નથી કારણકે ભૂતકાળની સરખામણીએ દેશમાં...

તમારું શરીર ઘરડું થઈ રહ્યું છે એની નિશાની શું? વાળ સફેદ થવા લાગે અને સ્કિન પર કરચલીઓ પડવા લાગે એ? વૃદ્ધત્વ એટલે શરીરના વિવિધ અવયવો કાળક્રમે વૃદ્ધિ પામતા...

લંડનઃ દિવસભર તમે કેટલો સમય બેસવામાં ગાળો છો તેના આધારે ડાયાબીટીસ થવાનું જોખમ કેટલું રહેશે તે કહી શકાય છે. તાજેતરના એક ડચ અભ્યાસ અનુસાર એક દિવસમાં જરૂર...

તબીબી નિષ્ણાતોના એક વર્ગનું તારણ છે કે દૂધને ઉકાળવાથી એમાં રહેલાં પોષક તત્વો નાશ પામે છે. જ્યારે બીજા વર્ગનો અભિપ્રાય છે કે નિયમિતપણે કાચું મિલ્ક પીવાથી...

લંડનઃ ગયા વર્ષે ફેમિલી ડોક્ટર્સની સંખ્યાબંધ સર્જરીઝ બંધ થવાના કારણે ૨૦૬,૨૬૯ પેશન્ટ્સ ડોક્ટરવિહોણાં બન્યાં છે. કેટલાક પેશન્ટ્સે વાહનમાં એક કલાકે પહોંચાય...

નવા વર્ષનું આગમન થાય એટલે ૮૦ ટકા લોકો પોતાની હેલ્થ માટે જાગ્રત થઈ જાય છે! ડાહ્યા-ડાહ્યા હેલ્થમંત્રો જીવનમાં ઉતારવાના સંકલ્પો લેવાય જાય છે. જોકે આ સંકલ્પો...
લંડનઃ બાળકોને વનસ્પતિમાંથી પ્રાપ્ત દૂધ (vegan milk) કરતા સાચુ દૂધ આપવું હિતકારી હોવાનું સંશોધકોએ પેરન્ટ્સને ચેતવણી આપતા જણાવ્યું છે. બદામના દૂધ જેવા આરોગ્યપ્રદ મનાતા વેગન મિલ્કથી બાળકોનાં સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે.