
રોજિંદા ભોજનમાં ફાઈબર અથવા રેષાના પ્રમાણ વધુ લેવા બાબતે કાયમ ભાર મુકાય છે. સામાન્ય માન્યતા એવી છે કે, ભોજનમાં પૂરતું ફાઈબર લેવાથી કબજિયાતની સમસ્યા થતી...
આ તો શરીર છે ભાઈ, ચાલતાં ચાલતાં ગરબડ પણ કરી નાખે છે. આવી ગરબડ શું છે અને ક્યાં છે તેની વિશિષ્ટ તપાસ કરવા માટે ડોક્ટરો અલગ અલગ સ્કેનિંગ કરાવવાની સલાહ આપે છે. સ્કેનિંગ ટેકનોલોજીસમાં એક્સ-રે, સિટી સ્કેન અને MRI, પેટ સ્કેન અને MRA મુખ્ય ગણાય છે....
ઘણી વખત કામની બાબત પણ બદનામ થતી રહે છે. આવું જ ‘ખરાબ ચરબી કે લિપિડ તરીકે ઓળખાતાં કોલેસ્ટરોલ વિશે પણ કહી શકાય. શરીરમાં ફરતાં લોહીમાં કોલેસ્ટરોલનું પ્રમાણ વધારે હોય તો હૃદય અને મગજ માટે જોખમી ગણાય છે.
રોજિંદા ભોજનમાં ફાઈબર અથવા રેષાના પ્રમાણ વધુ લેવા બાબતે કાયમ ભાર મુકાય છે. સામાન્ય માન્યતા એવી છે કે, ભોજનમાં પૂરતું ફાઈબર લેવાથી કબજિયાતની સમસ્યા થતી...
બ્રાઝિલના વિજ્ઞાનીઓએ ઈતિહાસ સર્જ્યો છે. જિનેટિક એન્જિનિઅરીંગ ટેકનોલોજીની મદદથી જિનેટિકલી મોડીફાઈડ ટ્રાન્સજેનિક ગાયના દૂધમાંથી માનવ ઈન્સ્યુલિન મેળવવામાં...
તમને કદાચ નવાઈ લાગે કે હીઅરિંગ એઈડ લગાવાય તો લાંબુ કેમ જીવાય? પરંતુ, આ હકીકત છે કે સાંભળવાની ક્ષમતા સુધારીને 4 મિલિયનથી વધુ બ્રિટિશર લાંબુ જીવી શકે છે.
અંજીરમાં ભરપૂર માત્રામાં કોપર, સલ્ફર, કલોરીન વિટામિન એ, બી અને સી વગેરે પોષક તત્ત્વો હોય છે, જેના અનેક ફાયદા છે. આ ફળ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક...
વિશ્વભરમાં બાળકોમાં ઓબેસિટી (મેદસ્વિતા) વિકરાળ સમસ્યા તરીકે ઉભરી રહી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (‘હૂ’)ના તાજેતરમાં પ્રકાશિત રિપોર્ટ અનુસાર, 2022માં...
સામાન્ય રીતે રાત્રે પેશાબ કરવા નિયમિત ઉઠવું પડતું નથી પરંતુ, જો એકથી વધારે વખત પેશાબ કરવા જવાની ઈચ્છા થાય તેને નોક્ટુરીઆ કહે છે. ચીનના વેન્ઝોઉ મેડિકલ યુનિવર્સિટીના...
વારંવાર બીમાર પડવાથી બચવું હોય તો એવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ જે શરીરને નિરોગી રાખે. સૂકી મેથીનું પાણી પણ શરીરના નિરામય સ્વાસ્થ્ય માટે આવું જ અકસીર છે....
ફળ અને પૌષ્ટિક આહારથી લોકો સ્વસ્થ રહે છે એ તો સહુ કોઇ જાણે છે, પરંતુ તમારા કામના સ્થળે આસપાસના લોકો આ જ સલાહ માનીને ફળ અને શાકભાજી ખાય છે તો પૂરી શક્યતા...
ડાયાબિટીસ એ લાઇફસ્ટાઇલ સાથે જોડાયેલી એવી શારીરિક સમસ્યા છે, જેની ઉપેક્ષા શરીરમાં અન્ય ગંભીર બીમારીઓને નોતરી શકે છે. વધતી ઉંમર સાથે ડાયાબિટીસને કંટ્રોલમાં...
એક દુઃખદ ટ્રેન દુર્ઘટનામાં બન્ને હાથ ગુમાવનાર દિલ્હીનો એક પેઇન્ટર હવે ફરીથી પોતાનું બ્રશ પકડી શકશે. તેનું સંપૂર્ણ શ્રેય દિલ્હીના ડોક્ટરોના જૂથની સર્જિકલ...