
વધતી ઉંમરની સૌથી વધુ અસર ત્વચા, તંદુરસ્તી અને ક્ષમતા પર પડે છે. અમેરિકાની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થના જણાવ્યા મુજબ, 30ની વય પછી શરીર અને મગજ બંનેમાં...
ડિપ્રેશનમાંથી પસાર થતી વ્યક્તિની મુશ્કેલી ત્યારે એકદમ વધી જાય છે જ્યારે કોઇ સ્વજન દ્વારા તેને હિંમત આપવાને બદલે એવું કહેવામાં આવે છે કે આવું તો દરેક સાથે થતું હોય છે, આમાં ટેન્શન લેવા જેવું કે મૂંઝાવા જેવું છે શું... ખરેખર તો આવા શબ્દો સાંભળીને...
સંસ્કૃત શ્લોક ‘મૌનમ્ સર્વાર્થ સાધનમ્’માં મૌનનું મહિમાગાન છે. હવે વિજ્ઞાન પણ મૌનનું રહસ્યોદ્ઘાટન કરતા કહે છે કે માત્ર બે કલાક શાંત ચિત્તે મૌન પાળી બેસી રહેવાથી મગજનું રિવાયરિંગ થાય છે અને નવાં કોષોની વૃદ્ધિને ઉત્તેજન મળે છે.

વધતી ઉંમરની સૌથી વધુ અસર ત્વચા, તંદુરસ્તી અને ક્ષમતા પર પડે છે. અમેરિકાની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થના જણાવ્યા મુજબ, 30ની વય પછી શરીર અને મગજ બંનેમાં...

આધુનિક યુગમાં યુવા પેઢી માટે ટેટૂ અથવા છૂંદણાનો ક્રેઝ ચરમસીમાએ છે. સ્ટાઇલિશ અને કૂલ દેખાવા માટે શરીરમાં અલગ-અલગ જગ્યાએ પર ટેટૂ કરાવવાની ફેશન છે. ટેટૂની...

શરીરમાં બ્લડ શુગરનું સ્તર વધવા પાછળ એક મુખ્ય કારણ તમારી ખરાબ લાઈફસ્ટાઈલ છે. ઘણી વાર લોકોને બ્લડ શુગરની સમસ્યાનો સામનો કરવો પડે છે કારણે કે તેમની લાઇફસ્ટાઈલ...

વધતી ઉંમરને કાબૂ કરવા વૈજ્ઞાનિકો વર્ષોથી અવનવા સંશોધન કરી રહ્યા છે. બોટોક્સ ઈન્જેક્શન સહિત સારવારની કેટલીક પદ્ધતિઓ છે જેની મદદથી વ્યક્તિ પોતાની વધેલી ઉંમર...

વિશ્વભરમાં પ્લાસ્ટિક્સનો ઉપયોગ સતત વધી રહ્યો છે ત્યારે માનવીના આરોગ્ય પર તેની અસર થવી સ્વાભાવિક છે. માનવ લોહીમાં મળી આવતાં માઈક્રોપ્લાસ્ટિક્સ હૃદય માટે...

આપણી કહેવત ભાદરવામાં ઉગતા ભીંડાને તાજા તાજાં ખાવાનું કહે છે પરંતુ, હવે તો ભીંડા બારેમાસ મળે છે. ઘણાં લોકો ભીંડા ચીકણા હોવાથી ખાવાનું ટાળે છે પરંતુ, તેમાં...

ફિઝીયોથેરાપી હાડકાં, સાંધા, નાજુક ટિસ્યુઝને અસર કરતી વિવિધ ઈજાઓ, બીમારીઓ અને વિકલાંગતા-અક્ષમતાઓ તેમજ સ્ટ્રોક અને મલ્ટિપલ સ્ક્લેરોસિસ જેવી ન્યૂરોલોજિકલ...

શું તમારું બાળક અન્ય બાળકો કરતાં કંઇક વધારે જ શાંત છે? શું તે તમારો અવાજ સાંભળવા છતાં જવાબ આપતું નથી? શું તે નોર્મલ બાળક કરતાં સાવ અલગ રીતે રમે છે? જો...
વિશ્વભરમાં પ્લાસ્ટિક્સનો ઉપયોગ સતત વધી રહ્યો છે ત્યારે માનવીના આરોગ્ય પર તેની અસર થવી સ્વાભાવિક છે. માનવ લોહીમાં મળી આવતાં માઈક્રોપ્લાસ્ટિક્સ હૃદય માટે જોખમી ગણાય છે ત્યારે સંશોધકો કાર્ડિઓવાસ્કુલર સિસ્ટમ પર તેની કેવી અસર થાય છે તે સમજી રહ્યા...

આપણી કહેવત ભાદરવામાં ઉગતા ભીંડાને તાજા તાજાં ખાવાનું કહે છે પરંતુ, હવે તો ભીંડા બારેમાસ મળે છે. ઘણાં લોકો ભીંડા ચીકણા હોવાથી ખાવાનું ટાળે છે પરંતુ, તેમાં...