હેલ્થ ટિપ્સઃ ભોજનમાં ચોખાની જગ્યાએ ઘઉના ફાડા, ત્રણ ફાયદા થશે

જો તમે રોજિંદા ભોજનમાં ચોખાને બદલે ઘઉંના ફાડા (દલિયા) ખાવાની શરૂઆત કરો છો તો તેના ઘણા સ્વાસ્થ્ય લાભો થઇ શકે છે. તમારે વજન ઘટાડવું હોય કે બ્લડ શુગર કન્ટ્રોલ કરવું ત્યારે તો આ ઉપાય બહુ ઉપયોગી બને છે. ચાલો તેમના વિશે જાણીએ...

બાળમાનસને ભરડો લઇ રહ્યું છે વર્ચ્યુઅલ ઓટિઝમ

14 વર્ષનો માઇકલ મોટાભાગનો સમય મોબાઈલ સ્ક્રીન પર વીતાવે છે. અરે, એક બે કલાક નહીં, માઇકલ દસ દસ કલાક સુધી મોબાઈલ જુએ છે. હવે તે શારીરિક અને માનસિક સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે. મોબાઈલની લતથી તેનાં માતાપિતા ચિંતામાં હોય એ સ્વાભાવિક છે. માઇકલે દોસ્તોને...

આપણા ભોજનનું મૂળ કામ શરીરને ઊર્જા પ્રદાન કરવાનું છે, જેથી શરીરની ગતિવિધિઓ યોગ્ય રીતે ચાલતી રહે. પ્રાથમિક માન્યતા એવી છે કે મુખ વાટે પેટમાં પહોંચેલા ભોજનને...

એક્ટર વિલ સ્મિથ, જિમ કેરી, ટેનિસ પ્લેયર નોવાક જોકોવિચ જેવા સફળ હોલિવૂડ અને ટેનિસ સેલિબ્રિટિઝમાં એક વાત કોમન છે. આ દરેકને બેસ્ટ સેલર રાઈટર અને બ્રેઈન કોચ...

તમે જોયું હશે કે કોઈ પણ ઓવર ધ કાઉન્ટર દવા- કેપ્સૂલ કે ટેબ્લેટનાં પેકેજ કે બોટલ પર તેની એક્સપાયરી ડેટ લખવામાં આવે છે. હવે પ્રશ્ન એ થાય કે આ તારીખ વીતી ગયા...

શરીરને ચુસ્ત-દુરસ્ત રાખવા માટે તેને સારી રીતે કાર્યરત રાખવા માટે હૃદય અને મગજ બંનેનું તંદુરસ્ત હોવું જરૂરી છે. હૃદય જ્યારે યોગ્ય પ્રમાણમાં ઓક્સિજન અને...

ગુજરાતી પરિવારો ઘઉંની રોટલી ખાવાનું પસંદ કરે છે. જો તમે તેને વધુ પૌષ્ટિક બનાવવા માંગતા હો, તો તમે એમાં ચણાનો લોટ ઉમેરીને રોટલી બનાવી શકો છો. ચણાના લોટની...

માઇગ્રેન એક ન્યુરોલોજિકલ સમસ્યા છે. માઇગ્રેન થવા પર માથાના એક ભાગમાં ખૂબ વધારે દુખાવો રહે છે. 

આજકાલના યુગમાં સ્માર્ટફોન વળગણ બની ગયેલ છે પરંતુ, તેના અનેક લાભ પણ છે. લોસ એન્જલસની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નીઆના ડો. રાડોસ્લાવ રેશેવના જણાવ્યા મુજબ આર્ટિફિશિયલ...

હોસ્પિટલમાં ભીડ કે કોઈ બીમાર વ્યક્તિને જોઈને તમે પોતે પણ તરત જ ‘બીમાર’ હોવાનું અનુભવવા લાગો છો. ગળામાં ખરાશ, શરીરમાં બેચેની કે પછી ચેપને કારણે થતાં કેટલાંક...

છાતીમાં બળતરા અને અપચાની સમસ્યા સામાન્ય હોવાથી લાખો લોકો તેની દવાઓ છાસવારે લેતા રહે છે પરંતુ, આ દવાઓ તેમની યાદશક્તિને અસર કરે છે તેનાથી તેઓ અજાણ રહે છે....



to the free, weekly Gujarat Samachar email newsletter