
શરીરમાં પ્રવાહીનું પ્રમાણ જળવાઈ રહે તે માટે પાણી પીવું આવશ્યક છે. પરંતુ, એક સંશોધન અનુસાર છ માંથી એક બ્રિટિશર દિવસો સુધી પાણી પીતા નથી અને મોટા ભાગના જરૂરી...
આ તો શરીર છે ભાઈ, ચાલતાં ચાલતાં ગરબડ પણ કરી નાખે છે. આવી ગરબડ શું છે અને ક્યાં છે તેની વિશિષ્ટ તપાસ કરવા માટે ડોક્ટરો અલગ અલગ સ્કેનિંગ કરાવવાની સલાહ આપે છે. સ્કેનિંગ ટેકનોલોજીસમાં એક્સ-રે, સિટી સ્કેન અને MRI, પેટ સ્કેન અને MRA મુખ્ય ગણાય છે....
ઘણી વખત કામની બાબત પણ બદનામ થતી રહે છે. આવું જ ‘ખરાબ ચરબી કે લિપિડ તરીકે ઓળખાતાં કોલેસ્ટરોલ વિશે પણ કહી શકાય. શરીરમાં ફરતાં લોહીમાં કોલેસ્ટરોલનું પ્રમાણ વધારે હોય તો હૃદય અને મગજ માટે જોખમી ગણાય છે.
શરીરમાં પ્રવાહીનું પ્રમાણ જળવાઈ રહે તે માટે પાણી પીવું આવશ્યક છે. પરંતુ, એક સંશોધન અનુસાર છ માંથી એક બ્રિટિશર દિવસો સુધી પાણી પીતા નથી અને મોટા ભાગના જરૂરી...
આપણા શરીરમાં હૃદયનું વિશેષ સ્થાન છે. હૃદય એ અંગ છે, જેનાથી શરીરમાં રક્ત પ્રવાહિત થાય છે. તેમાં થોડી પણ ઉણપ કે અવરોધ શરીર અને જીવન માટે જોખમી બની શકે છે....
હાર્ટ ફેઇલ્યોરનો સામનો કરી રહેલા દર્દી માટે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટનો વિકલ્પ ઉપલબ્ધ હોય છે જ્યારે કિડની ફેઇલ્યોરના દર્દી માટે - જો નસીબ હોય તો - કિડની ટ્રાન્સપ્લાન્ટનો...
ઘણા લોકો દહીં અને ગોળ એકસાથે ખાતા હોય છે. કેટલાક લોકોને આ કોમ્બિનેશન વિચિત્ર લાગી શકે છે પરંતુ હકીકતમાં દહીં સાથે ગોળ ખાવાથી સ્વાસ્થ્ય અને ઘણા બધા ફાયદા...
ભારત-પાકિસ્તાનના રાજદ્વારી સંબંધોમાં ભલે તંગદિલી પ્રવર્તતી હોય, પણ લોકોના દિલ લાગણીથી જોડાયેલા છે. પાકિસ્તાનના કરાચીની રહેવાસી 19 વર્ષની યુવતી આયશા રશન...
શું તમને ભરપૂર ઊંઘ પછી પણ આખો દિવસ થાક અનુભવાય છે? અથવા તો હાડકાં કે પીઠનો દુઃખાવો રહે છે? આ અને આવા સંકેત વિટામીન-ડીની ઊણપ સામે આંગળી ચીંધે છે. બહુમતી...
કોઇ પણ જાતની ઈજા પહોંચે ત્યારે શરીર લોહીને વહી જતું અટકાવવા માટે ઈજાવાળા સ્થાન પર આપમેળે જ લોહીની ગાંઠ બનાવીને તેને થીજાવી નાખે છે. આ પ્રક્રિયાને ક્લોટિંગ...
જો બ્લડ સેમ્પલ આપતી વેળા તમારી નસ શોધવામાં સમસ્યાનો સામનો કરવો પડતો હોય તો તેનું કારણ સ્ટ્રેસ કે પછી શરીરમાં પાણીની ઉણપ પણ હોઈ શકે છે. ઈંગ્લેન્ડના ધ વ્હાઈટલી...
તમે ભલે બેસી રહેવાને કોઈ પ્રવૃત્તિ ગણાવતા હો પરંતુ, ઉંઘવા સહિત અન્ય કોઈ પ્રવૃત્તિ કે એક્ટિવિટીની સરખામણીએ તે હૃદય માટે વધુ નુકસાનકારક છે. બેસી રહેવામાં...
આમ તો ઉપવાસ કરવાથી ઘણા લાભ થાય છે પરંતુ, દરરોજ 8 કલાક દરમિયાન ખોરાક લેવાની અને બાકીના 16 કલાક ઉપવાસ રાખવાની ભોજનપદ્ધતિ (ઈન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ) હાર્ટ એટેક્સ...