
શું તમે જાણો છો કે સ્વાદ પણ તમારી તંદુરસ્તી અંગે ઘણું કહે છે? ડાયાબિટીસ જેવી કેટલીક બીમારીનો આ પ્રારંભિક સંકેત આપી શકે છે. હેલ્થલાઈન મેગેઝિનના રિપોર્ટમાં...
જો તમે રોજિંદા ભોજનમાં ચોખાને બદલે ઘઉંના ફાડા (દલિયા) ખાવાની શરૂઆત કરો છો તો તેના ઘણા સ્વાસ્થ્ય લાભો થઇ શકે છે. તમારે વજન ઘટાડવું હોય કે બ્લડ શુગર કન્ટ્રોલ કરવું ત્યારે તો આ ઉપાય બહુ ઉપયોગી બને છે. ચાલો તેમના વિશે જાણીએ...
14 વર્ષનો માઇકલ મોટાભાગનો સમય મોબાઈલ સ્ક્રીન પર વીતાવે છે. અરે, એક બે કલાક નહીં, માઇકલ દસ દસ કલાક સુધી મોબાઈલ જુએ છે. હવે તે શારીરિક અને માનસિક સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે. મોબાઈલની લતથી તેનાં માતાપિતા ચિંતામાં હોય એ સ્વાભાવિક છે. માઇકલે દોસ્તોને...
શું તમે જાણો છો કે સ્વાદ પણ તમારી તંદુરસ્તી અંગે ઘણું કહે છે? ડાયાબિટીસ જેવી કેટલીક બીમારીનો આ પ્રારંભિક સંકેત આપી શકે છે. હેલ્થલાઈન મેગેઝિનના રિપોર્ટમાં...
તમે કદાચ નોંધ્યું હશે કે સવારમાં કોફીનો કપ પીવા સાથે લગભગ હંમેશાં બાથરૂમ/લેટ્રિનની મુલાકાતે જવું પડે તેમ બને છે. આ માત્ર તમારી વાત નથી. આમ થવાના ઘણા કારણો...
ભોજનની આપણા શરીર અને મન ૫૨ સીધી અસર થાય છે. જેમાં કેટલાક એવા ખાદ્ય પદાર્થ હોય છે જે હૃદય, આંખોની રોશની અને સાંધાની હલનચલનને સીધી અસર પહોંચાડે છે. ‘ડ્રેસિંગ...
બહુમતી વર્ગમાં એક ગેરમાન્યતા જોવા મળે છે કે શરીર તંદુરસ્ત છે તો મોઢાની તંદુરસ્તી અંગે ખાસ ચિંતા કરવાની જરૂર નથી. જોકે, હકીકત એ છે કે મોઢાની નાદુરસ્તીનો...
ઘોંઘાટ કોઈને પણ મુશ્કેલીનું કારણ બની શકે છે. તેનાથી ઊંઘમાં પણ ખલેલ પડવી અને તણાવ જેવી સમસ્યા સર્જાય છે. પરંતુ, તમામ અવાજ સમસ્યાઓનું કારણ નથી બનતા.
જો આ શિયાળામાં વજન ઘટાડવા માટે કસરત શરૂ કરવા માગો છો તો આ રિસર્ચ તમને પ્રોત્સાહિત કરી શકે છે. સપ્ટેમ્બર-2023માં જર્નલ ઓબેસિટીમાં પ્રકાશિત રિસર્ચ કહે છે...
પ્રત્યેક વ્યક્તિ પોતાના શારીરિક આરોગ્યને તંદુરસ્ત રાખવા લીલાં શાકભાજી, ફળ, પોષણયુક્ત ખોરાકનું સેવન કરતો હોય છે. સામાન્ય રીતે ડ્રાયફ્રૂટમાં સમાવિષ્ટ કાજુ,...
શરીરના આરોગ્ય અને ખાસ કરીને હૃદયરોગ અને સ્ટ્રોકના જોખમોની હાલત જાણવા માટે બ્લડ પ્રેશરનું પ્રમાણ જાણવું જરૂરી છે. સામાન્યપણે બેઠેલી હાલતમાં બ્લડ પ્રેશર...
વિજ્ઞાન માને છે કે, મોટાભાગના કિસ્સામાં આર્થરાઈટિસને સંપૂર્ણપણે મટાડી શકાતું નથી, પરંતુ તેને સારી રીતે કાબૂમાં જરૂર કરી શકાય છે. ખાસ કરીને જો સમયસર ઓળખ...
શરીરના આરોગ્યની હાલત જાણવા બ્લડ પ્રેશરનું પ્રમાણ જાણવું જરૂરી છે. સામાન્યતઃ બેઠેલી હાલતમાં બ્લડ પ્રેશર મપાય છે પરંતુ, સુવાની હાલતમાં મપાયેલું બ્લડ પ્રેશર...